છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ગામે રહેતા ભાવસિંગભાઈ કલજીભાઈ રાઠવા ના ઘર નજીક આવેલ કૂવામાં રાત્રી દરમિયાન વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાની જાણ વહેલી સવારે કુવા માલિક ને થતા તેણે છોટાઉદેપુર વન વિભાગને જાણ કરી હતી,જાણ થતા જ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા પાંજરા સહિત રેસ્ક્યુની સામગ્રી લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી,વન વિભાગ દ્વારા આંખે આખું પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને માત્ર 5 જ મિનિટમાં પાંજરે પુરી બહાર કાઢી લઈ છોટાઉદેપુર નર્સરી ખાતે લાવવામાં આવ્યું હતું,રેસ્ક્યુ કરાયેલ વન્ય પ્રાણી 3 વર્ષની માદા દીપડી હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું, રેસ્ક્યુ કરાયેલ દીપડીનું વેટનરી ઓફિસર દ્વારા શારીરિક તપાસ કર્યા બાદ જોતે સંપૂર્ણ સ્વસ્થ જણાશે તો તેને જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાઈ એજ વિસ્તારના નજીકના જંગલમાં રાત્રી દરમિયાન મુક્ત કરવામાં આવશે તેમ RFO નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ ને નોમ ના દિવસે રામદેવપીરના મંદિરે નેજા
ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ ને નોમ ના દિવસે રામદેવપીરના મંદિરે નેજા
येवल्यात मुख्यमंत्री एकनाथ शिंदे यांचा बॅनर फाडला,बघा नेमक कारण काय..?
#viralnews #maharashtrakhabar #newsmaharashtrakhabar #crimenews #policenews #rapenews #punenews...
बूंदी प्रिंटर्स एसोसिएशन की कार्यकारिणी के चुनाव संपन्न
बून्दी प्रिन्टर्स एसोसिएशन की कार्यकारिणी के चुनाव सम्पन्न
चेतन गुप्ता सर्वसम्मति से अध्यक्ष...
গুৱাহাটীৰ পৰা নিৰুদ্দেশ অৰুণাচলৰ সাংসদ তাপিৰ গাঁৱৰ ভাতৃ
গুৱাহাটী মহানগৰীত চাঞ্চল্যকৰ অপহৰণ কাণ্ড। মহানগৰীৰ মাজমজিয়াৰ পৰা নিৰুদ্দেশ হৈছে অৰুণাচলৰ সাংসদ...
'रश्मिका मंदाना नहीं मुझे मिलना चाहिए श्रीवल्ली का रोल', ऐश्वर्या राजेश ने अपने कमेंट संग छेड़-छाड़ की कही बात
Aishwarya Rajesh Clarifies Her Comment On Rashmika Mandana As Shrivalli: तमिल एक्ट्रेस ऐश्वर्या...