છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ગામે રહેતા ભાવસિંગભાઈ કલજીભાઈ રાઠવા ના ઘર નજીક આવેલ કૂવામાં રાત્રી દરમિયાન વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાની જાણ વહેલી સવારે કુવા માલિક ને થતા તેણે છોટાઉદેપુર વન વિભાગને જાણ કરી હતી,જાણ થતા જ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા પાંજરા સહિત રેસ્ક્યુની સામગ્રી લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી,વન વિભાગ દ્વારા આંખે આખું પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને માત્ર 5 જ મિનિટમાં પાંજરે પુરી બહાર કાઢી લઈ છોટાઉદેપુર નર્સરી ખાતે લાવવામાં આવ્યું હતું,રેસ્ક્યુ કરાયેલ વન્ય પ્રાણી 3 વર્ષની માદા દીપડી હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું, રેસ્ક્યુ કરાયેલ દીપડીનું વેટનરી ઓફિસર દ્વારા શારીરિક તપાસ કર્યા બાદ જોતે સંપૂર્ણ સ્વસ્થ જણાશે તો તેને જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાઈ એજ વિસ્તારના નજીકના જંગલમાં રાત્રી દરમિયાન મુક્ત કરવામાં આવશે તેમ RFO નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম প্ৰদেশ কংগ্ৰেছৰ সভানেত্ৰী অংকিতা দত্তক CBI য়ে তলৱ কৰাৰ বিৰুদ্ধে বিলাসীপাৰাত যুৱ কংগ্ৰেছৰ উত্তাল প্ৰতিবাদ।
অসম প্ৰদেশ কংগ্ৰেছৰ সভানেত্ৰী অংকিতা দত্তক CBI য়ে তলৱ কৰাৰ বিৰুদ্ধে বিলাসীপাৰাত যুৱ কংগ্ৰেছৰ...
आमदार संदीप क्षीरसागर यांच्या मार्गदर्शनात पंचशील नगर भागात रस्ते दुरुस्तीला सुरुवात@india report
आमदार संदीप क्षीरसागर यांच्या मार्गदर्शनात पंचशील नगर भागात रस्ते दुरुस्तीला सुरुवात@india report
ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર વધુ એક આફતનુ માવઠુ પડવાની આગાહી. 4 અને 5 એપ્રિલે પડી શકે છે માવઠુ
ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર વધુ એક આફતનુ માવઠુ પડવાની આગાહી. 4 અને 5 એપ્રિલે પડી શકે છે માવઠુ
#bhavnagar | બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ઉજવણી | Divyang News
#bhavnagar | બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ઉજવણી | Divyang News
मोदी बोले- महायुति में ही महाराष्ट्र की तरक्की:एक तरफ संभाजी महाराज को मानने वाले देशभक्त, दूसरी तरफ उनके कातिल को मसीहा मानने वाले लोग
प्रधानमंत्री नरेंद्र मोदी की आज यानी गुरुवार को महाराष्ट्र में तीन जनसभा हैं। मोदी सबसे पहले...