છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ગામે રહેતા ભાવસિંગભાઈ કલજીભાઈ રાઠવા ના ઘર નજીક આવેલ કૂવામાં રાત્રી દરમિયાન વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાની જાણ વહેલી સવારે કુવા માલિક ને થતા તેણે છોટાઉદેપુર વન વિભાગને જાણ કરી હતી,જાણ થતા જ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા પાંજરા સહિત રેસ્ક્યુની સામગ્રી લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી,વન વિભાગ દ્વારા આંખે આખું પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને માત્ર 5 જ મિનિટમાં પાંજરે પુરી બહાર કાઢી લઈ છોટાઉદેપુર નર્સરી ખાતે લાવવામાં આવ્યું હતું,રેસ્ક્યુ કરાયેલ વન્ય પ્રાણી 3 વર્ષની માદા દીપડી હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું, રેસ્ક્યુ કરાયેલ દીપડીનું વેટનરી ઓફિસર દ્વારા શારીરિક તપાસ કર્યા બાદ જોતે સંપૂર્ણ સ્વસ્થ જણાશે તો તેને જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાઈ એજ વિસ્તારના નજીકના જંગલમાં રાત્રી દરમિયાન મુક્ત કરવામાં આવશે તેમ RFO નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Madhya Pradesh Election: CM Shivraj Singh Chauhan ने Congress पर साधा निशाना | Aaj Tak News
Madhya Pradesh Election: CM Shivraj Singh Chauhan ने Congress पर साधा निशाना | Aaj Tak News
रतन टाटा के निधन पर बिजनेस लीडर्स का रिएक्शन:गौतम अडाणी बोले- महापुरुष कभी ओझल नहीं होते
टाटा ग्रुप के मानद चेयरमैन रतन नवल टाटा का बुधवार देर रात (9 अक्टूबर) निधन हो गया। वे 86 साल के...
અવાણિયા કુમાર શાળાના આચાર્યનું નેશન બિલ્ડર એવોર્ડ-2022 થી સન્માન કરાયું
અવાણિયા કુમાર શાળાના આચાર્યનું નેશન બિલ્ડર એવોર્ડ-2022 થી સન્માન કરાયું