છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ગામે રહેતા ભાવસિંગભાઈ કલજીભાઈ રાઠવા ના ઘર નજીક આવેલ કૂવામાં રાત્રી દરમિયાન વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાની જાણ વહેલી સવારે કુવા માલિક ને થતા તેણે છોટાઉદેપુર વન વિભાગને જાણ કરી હતી,જાણ થતા જ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા પાંજરા સહિત રેસ્ક્યુની સામગ્રી લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી,વન વિભાગ દ્વારા આંખે આખું પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને માત્ર 5 જ મિનિટમાં પાંજરે પુરી બહાર કાઢી લઈ છોટાઉદેપુર નર્સરી ખાતે લાવવામાં આવ્યું હતું,રેસ્ક્યુ કરાયેલ વન્ય પ્રાણી 3 વર્ષની માદા દીપડી હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું, રેસ્ક્યુ કરાયેલ દીપડીનું વેટનરી ઓફિસર દ્વારા શારીરિક તપાસ કર્યા બાદ જોતે સંપૂર્ણ સ્વસ્થ જણાશે તો તેને જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાઈ એજ વિસ્તારના નજીકના જંગલમાં રાત્રી દરમિયાન મુક્ત કરવામાં આવશે તેમ RFO નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Interglobe Aviation Share News: खबर का Stock पर नहीं पड़ा असर, अभी और दौड़ेगा Stock? | CNBC Awaaz
Interglobe Aviation Share News: खबर का Stock पर नहीं पड़ा असर, अभी और दौड़ेगा Stock? | CNBC Awaaz
पंचमहायज्ञ कसा करावा ? गरज व महत्व | Panch Mahayadnya - परमपूज्य गुरुमाऊली
पंचमहायज्ञ कसा करावा ? गरज व महत्व | Panch Mahayadnya - परमपूज्य गुरुमाऊली
ধিং মহাবিদ্যালয়ৰ অধ্যক্ষক সম্বৰ্ধনা ছাত্ৰ-ছাত্ৰীৰ ।
ধিং মহাবিদ্যালয়ৰ অধ্যক্ষক সম্বৰ্ধনা ছাত্ৰ-ছাত্ৰীৰ ।
સરકારી દવાખાના ખાતે જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી કેમ્પનુ આયોજન I Divyang News
સરકારી દવાખાના ખાતે જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી કેમ્પનુ આયોજન I Divyang News
વલભીપુર નગરપાલિકા દ્વારા છુટા કરેલ 34 કર્મચારીઓ અનશન ઉપવાસ પર
વલભીપુર શહેરમાં નગરપાલિકા દ્વારા છુટા કરાયેલ 34 કર્મચારીઓ આજે નગરપાલિકા ખાતે અનશન ઉપવાસ આંદોલન પર...