સમગ્ર દેશભરમાં સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવા માટે સ્વચ્છતા એ જ સેવાના નિર્ધાર હેઠળ સમગ્ર પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હેઠળના કાર્યક્રમો યોજી સમગ્ર જિલ્લાને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે અંતર્ગત આજરોજ સ્વચ્છતા એ જ સેવાના સૂત્ર અને નિર્ધાર અંતર્ગત હાલોલ એસ.ટી સ્ટેન્ડ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હેઠળ એસ.ટી. ડેપો મેનેજર શરદ ભાભોર સહિત એસટી ડેપોના કર્મચારીઓ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ ડૉ સંજયભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ શાસક પક્ષના નેતા મેહુલભાઈ સેવક અને વિપુલભાઈ શાહ સહિતના ભાજપા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જેમાં સૌ કોઈએ ભેગા મળી સમગ્ર હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે સાફ-સફાઈ કરી મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रभाग क्रमांक पंधरा चे भावी नगरसेवक अमोल भावसार यांचा वाढदिवस मोठ्या उत्साहात साजरा.
प्रभाग क्रमांक पंधरा चे भावी नगरसेवक अमोल भावसार यांचा वाढदिवस मोठ्या उत्साहात साजरा.
असम - बरपेटा में एक जिहादी ने किया आत्मसमर्पण
राज्य में जेएमबी, अलकायदा एवं अंसारुल्लाह बांग्ला टीम जैसे खूंखार आतंकी संगठन पूर्वोत्तर क्षेत्र...
Tirupati Laddu: लड्डू विवाद के बाद 34000 मंदिरों को नया आदेश, कर्नाटक सरकार ने लिया बड़ा फैसला
बेंगलुरु। Tirupati Laddu आंध्र प्रदेश के तिरुपति मंदिर में मिलने वाले लड्डू प्रसाद के...
પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુ ગયોના મોત
બનાસકાંઠામાં પાલનપુરના વાધણા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે એક જ પશુપાલકના 20 થી વધુ પશુઓના મોત નિપજતા...