ભારતીય જનતા પાર્ટી દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં પરોસડા,ખેડાસણકંપા, અન્દ્રોખા, ચીઠોડા, દંતોડ અને ચિતરિયા મુકામે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રા કાઢવામાં આવી જેમાં પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ,મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી લીનાબેન નિનામા,સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંગ્રામભાઈ મકવાણા, વિધાનસભાના સોશિયલ મીડિયા સહઇન્ચાર્જ મૌલિક દરજી,પૂર્વ મહામંત્રી પનાભાઈ રબારી,સંગઠન ઉપપ્રમુખ જીતુભાઈ કટારા,મહામંત્રી કિરીટભાઈ સડાત,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દીપકભાઈ નિનામા,પૂર્વ મહામંત્રી માવજીભાઈ ડામોર,રામજીભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ સાથે જોડાયા અને મોટી સંખ્યામાં લોકોએ આ કળશ યાત્રાને બહોળો પ્રતિસાદ આપી અને ગામની માટી કળશમાં અર્પિત કરી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व विभागाने नाकारली 121 मंडळाची परवानगी
जुने नाशिक : महापालिकेच्या पूर्व विभागीय कार्यालयात गणेशोत्सवाचे १८१ अर्ज मिळाले होते. त्यातील...
અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડીસાના પાતાળેશ્વર મંદિરે મહાઆરતીનું આયોજન
અયોધ્યામાં ભગવાન શ્રીરામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડીસાના પાતાળેશ્વર મંદિરે મહાઆરતીનું...
Breaking News: NIA की टीम पर हमला, TMC नेता के यहां जांच के दौरान भीड़ ने की पत्थरबाजी | Mamata
Breaking News: NIA की टीम पर हमला, TMC नेता के यहां जांच के दौरान भीड़ ने की पत्थरबाजी | Mamata
आत्मा का वजन तोलने पर क्या निकला, क्या था Soul Weight Experiment? Tarikh E639
आत्मा का वजन तोलने पर क्या निकला, क्या था Soul Weight Experiment? Tarikh E639