ભારતીય જનતા પાર્ટી દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં પરોસડા,ખેડાસણકંપા, અન્દ્રોખા, ચીઠોડા, દંતોડ અને ચિતરિયા મુકામે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રા કાઢવામાં આવી જેમાં પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ,મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી લીનાબેન નિનામા,સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંગ્રામભાઈ મકવાણા, વિધાનસભાના સોશિયલ મીડિયા સહઇન્ચાર્જ મૌલિક દરજી,પૂર્વ મહામંત્રી પનાભાઈ રબારી,સંગઠન ઉપપ્રમુખ જીતુભાઈ કટારા,મહામંત્રી કિરીટભાઈ સડાત,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દીપકભાઈ નિનામા,પૂર્વ મહામંત્રી માવજીભાઈ ડામોર,રામજીભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ સાથે જોડાયા અને મોટી સંખ્યામાં લોકોએ આ કળશ યાત્રાને બહોળો પ્રતિસાદ આપી અને ગામની માટી કળશમાં અર્પિત કરી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિહોરીની સબ ટ્રેઝરી ઓફિસ બંધ કરવાની હિલચાલના અહેવાલોથી જનસમુદાયમાં આક્રોશ...!
શિહોરીની સબ ટ્રેઝરી ઓફિસ બંધ કરવાની હિલચાલના અહેવાલોથી જનસમુદાયમાં આક્રોશ...!
અમરેલી શહેરના નાગદેવતા મંદિરના આંગણે મહામંડલેશ્વર અખાડાના સાધુઓ ઉપસ્થીત રહ્યા
અમરેલી શહેરના આંગણે નાગદેવતા મંદિરના આંગણે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુ પંચ દશનામ જુના...
મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પર ના હસ્તે વધુ એક રસ્તા નું ખાતમહુર્ત
મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પરમાર ના હસ્તે સણાલી થી ખલાડી રોડ થી લાખુન નાળ...
લોકશાહીનું સાચું મુકામ 100% મતદાન"ના લક્ષ્યને સિધ્ધ કરવા ખેડબ્રહ્મા ખાતે વોકેથોન યોજાઈ
લોકશાહીનું સાચું મુકામ 100% મતદાન"ના લક્ષ્યને સિધ્ધ કરવા
ખેડબ્રહ્મા ખાતે વોકેથોન યોજાઈ
...