ભારતીય જનતા પાર્ટી દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ જેમાં પરોસડા,ખેડાસણકંપા, અન્દ્રોખા, ચીઠોડા, દંતોડ અને ચિતરિયા મુકામે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રા કાઢવામાં આવી જેમાં પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ,મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી લીનાબેન નિનામા,સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંગ્રામભાઈ મકવાણા, વિધાનસભાના સોશિયલ મીડિયા સહઇન્ચાર્જ મૌલિક દરજી,પૂર્વ મહામંત્રી પનાભાઈ રબારી,સંગઠન ઉપપ્રમુખ જીતુભાઈ કટારા,મહામંત્રી કિરીટભાઈ સડાત,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દીપકભાઈ નિનામા,પૂર્વ મહામંત્રી માવજીભાઈ ડામોર,રામજીભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ સાથે જોડાયા અને મોટી સંખ્યામાં લોકોએ આ કળશ યાત્રાને બહોળો પ્રતિસાદ આપી અને ગામની માટી કળશમાં અર્પિત કરી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘগ্ৰাপাৰৰ বিলপাৰ পথ দুৰ্ঘটনাত নিহত -১*
নলবাৰী জিলাৰ ঘগ্ৰাপাৰৰ থানাৰ অন্তৰ্গত ৩১ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ বিলপাৰ নাৰিকুছি চ'কত আজি পুৱা প্ৰায়...
તાલાલા પંથકમાં શિવસેના ગ્રુપ દ્વારા શિવસેના કા રાજા ગણપતિ મહોત્સવ
તાલાલા પંથકમાં શિવસેના ગ્રુપ દ્વારા શિવસેના કા રાજા ગણપતિ મહોત્સવ
चोरियों को लेकर ग्रामीणों ने थानाधिकारी को सोपा ज्ञापन, हो रही चोरियों की जल्द खुलासे की मांग।
नमाना कस्बे में लगातार हो रही चोरियों से ग्रामीणों में आक्रोश व्याप्त है।कस्बे में बीती रात...
રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ | SatyaNirbhay News Channel
રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ | SatyaNirbhay News Channel