રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय मंत्री ने किया साफ बिहार को नहीं मिलेगा विशेष राज्य का दर्जा, अब क्या करेंगे नीतीश कुमार?
बिहार को विशेष राज्य का दर्जा देने की मांग को लेकर प्रदेश की सियासत गर्म है। एनडीए में शामिल जदयू...
Chhattisgarh Election: छत्तीसगढ़ में चुनावी माहौल गरमाया, कांकेर पहुंचे CM Yogi Adityanath | Aaj Tak
Chhattisgarh Election: छत्तीसगढ़ में चुनावी माहौल गरमाया, कांकेर पहुंचे CM Yogi Adityanath | Aaj Tak
ધ્રાંગધ્રાની એસએસપી જૈન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
ધ્રાંગધ્રાની એસએસપી જૈન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
કાલોલ તાલુકાના બેઢીયા ગામમાં વેજલપુર પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.બૂટલેગર ફરાર
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના બેઢીયા ભલા દરજી વાળા ફળીયા ખાતે...