રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত অংকীয়া ভাঁওনা সমাৰোহৰ আয়োজন
মাজুলীৰ পুৰনি চামগুৰিৰ খাত পথাৰত ২০২৩ বৰ্ষৰ জানুৱাৰী মাহৰ ৬,৭ আৰু ৮ জানুৱাৰীত অসম ভিত্তিত...
આમ આદમી પાર્ટી દ્વારા આવતી કાલે શક્તિ પ્રદર્શન રેલી તથા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટી દ્વારા આવતી કાલે શક્તિ પ્રદર્શન રેલી તથા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
डिंपल मीणा की हत्या मामले में उच्च स्तरीय जांच की मांग: पवन मीणा
नगर निगम कोटा दक्षिण के उपमहापौर, पवन मीणा ने आज हाडोती आदिवासी मीणा सामाजिक सुधार संघ एवं मीणा...
વઢવાણ પી.એમ.આંગડિયા પેઢીનાં કર્મચારીએ જ રૂ।.72 લાખની ઉચાપત કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથડતી જઈ રહી છે તેવા સંજોગોમાં...
अब Spam मैसेज और कॉल से मिलेगी छुट्टी, ट्राई ने उठाया बड़ा कदम, जारी किए नए निर्देश, यहां पढ़ें सारी डिटेल
TRAI ने अपने यूजर्स को बेहतर एक्सपीरियंस देने के लिए नए एडवाइजरी जारी की है जिसमें आपको परेशान...