રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोटरी कल्ब कोटा के अध्यक्ष पद संभालेंगे मुकेश
कोटा. रोटरी क्लब कोटा के प्रवक्ता संजय गोयल ने बताया कि साउथ एशिया के दूसरे सबसे बड़े क्लब रोटरी...
जेजेएम के कार्य में प्रगति को लेकर सीएम भजनलाल शर्मा ने ली बैठक,अधिकारियों को दिये ये निर्देश
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा रविवार को दिल्ली दौरे पर हैं. शाम को राष्ट्रपति भवन...
ન્યૂઝ ચેનલનુ એડીટિંગ કરી આપવામા આવશે *એન્કર સમાચાર *ઓડિયો સમાચાર *બ્રેકિંગ ન્યૂઝ
ન્યૂઝ ચેનલનુ એડીટિંગ કરી આપવામા આવશે *એન્કર સમાચાર *ઓડિયો સમાચાર *બ્રેકિંગ ન્યૂઝ
આવતીકાલે ભાણવારી ગામે ઇસુદાન ગઢવી નો જનસંવાદ કાર્યક્રમ,આપ ના બલદેવભાઈ એ આપી માહિતી
આવતીકાલે ભાણવારી ગામે ઇસુદાન ગઢવી નો જનસંવાદ કાર્યક્રમ,આપ ના બલદેવભાઈ એ આપી માહિતી
ধেলাখাট-তিনিচুকীয়া সংযোগী জৰাজীৰ্ণ পথে জ্বলাকলা খোৱাইছে সাধাৰণ জনতাক
চাবুৱা বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত ধেলাখাট-তিনিচুকীয়া সংযোগী জৰাজীৰ্ণ পথটোৱে এতিয়া জ্বলাকলা খোৱাইছে...