રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધો્લ ના રીટાબા જાડેજા , ઉપ પ્રમુખ તેમજ મહિલા ઓ રાહુલ ગાંધી ને આવકારવા ઉત્સાહિત
રાહુલ ગાંધી ને આવકારવા જામનગર ની બહેનોનો અનોખો ઉત્સાહ સામે આવ્યો
જામનગર જીલ્લાના લાલપુર...
OnePlus 11 5G के भारतीय यूजर्स के लिए जारी हुआ नया अपडेट, OxygenOS 13.1 में मिलेंगे ये नए सुधार
इलेक्ट्रॉनिक कंपनी OnePlus ने अपने यूजर्स के लिए नया अपडेट जारी किया है। वनप्लस ने OnePlus 11 5G...
ડીસામાં અસમાજીક તત્વોએ મચાવ્યો આતંક || સબંધ ભારત ન્યૂઝ ||
ડીસામાં અસમાજીક તત્વોએ મચાવ્યો આતંક || સબંધ ભારત ન્યૂઝ ||
ભુપેન્દ્ર પટેલ સરકારના બે મોટા નિર્ણય
#buletinindia #gujarat
Ajit Pawar हे Eknath Shinde & Uddhav Thackeray यांच्यातल्या राड्यावर काय म्हणाले?
Ajit Pawar हे Eknath Shinde & Uddhav Thackeray यांच्यातल्या राड्यावर काय म्हणाले?