રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામા ઉતરાયણ નિમિત્તે અગ્રવાલ મહિલા મંડળ દ્વારા સેવાની સરવાણી
ડીસામા ઉતરાયણ નિમિત્તે અગ્રવાલ મહિલા મંડળ દ્વારા સેવાની સરવાણી
Bihar Flood News: ठंड में तिरपाल लगाकर रहने को मजबूर हुए लोग, प्रशासन से मदद का इंतजार | Aaj Tak
Bihar Flood News: ठंड में तिरपाल लगाकर रहने को मजबूर हुए लोग, प्रशासन से मदद का इंतजार | Aaj Tak
No Smoking Day 2024: स्मोकिंग छोड़ने में हो रही है मुश्किल, तो इन तरीकों से बनाएं इसे आसान
स्मोकिंग एक ऐसी आदत है जो हमारी सेहत को काफी नुकसान पहुंचाती है। इसकी वजह से कैंसर जैसी कई गंभीर...
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಇಂದು 'ಶರವಣ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್' ವತಿಯಿಂದ "ಒಂದು ಲಕ್ಷ ಲಡ್ಡು ಪ್ರಸಾದ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ"ಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಲಾಯಿತು.
December 21, 2023
ಬೆಂಗಳೂರಿನ "ಶರವಣ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್" ವತಿಯಿಂದ ಇಂದು ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ಪ್ರಯುಕ್ತ...
अवैध हथियार टोपीदार बन्दूक लेकर घुमते हुये एक अभियुक्त गिरफतार
जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा ने बताया कि पुलिस थाना दबलाना पुलिस द्वारा क्लोजर में...