પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ કાર્યરત છે. બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલ આ સેવા હિંમતનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં શ્વાન-૫૩૯૯, ગાય-૨૯૯૬, બિલાડી-૪૮૮૩, કબૂતર-૨૫૦૫, વાંદરા-૧, બકરી-૫૭, પોપટ-૪૩, મરઘાં-૨૫૦, કોયલ-૨૮, ભેસ-૨૭, ખિસકોલી-૪૭, મોર-૭, સસલાં-૩૭, ઉંટ-૧૬, ઘોડા-૨૩, કાગડા-૧૦૫ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૬૦૦૬ પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તાલીમબદ્ધ કરમચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિન વારસી પશુ- પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આં સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वैश्य फेडरेशन का रंगीलो रास डांडिया कार्यक्रम 5 अक्टूबर को
वैश्य फेडरेशन का रंगीलो रास डांडिया कार्यक्रम 5 अक्टूबर कोबून्दी। अंतराष्ट्रीय वैश्य फेडरेशन...
भूसंपादन प्रकरणी संचिका गायब करणाऱ्या श्रीनिवास मुळेवर कारवाई करण्यास उपजिल्हाधिकारी मच्छिंद्र सुकटे यांची टाळाटाळ
बीड (प्रतिनिधी) मा.उपजिल्हाधिकारी भूसंपादन ल.पा बीड येथील प्रकरणात भूसंपादन मावेजांमधील झालेल्या...
પોરબંદર ના મજીવાણા નજીક થઈ રહેલા વર્તુ પુલ ના નવીનીકરણ ની કામગીરી ઝડપી અને ગુણવતાયુક્ત કરવા માંગ
પોરબંદર ના મજીવાણા નજીક થઈ રહેલા વર્તુ પુલ ના નવીનીકરણ ની કામગીરી ઝડપી અને ગુણવતાયુક્ત કરવા માંગ
ছ'ছিয়েল মেডিয়াত ক'লা পতা প্ৰদৰ্শন কৰি বিজেপিৰ আঙুৰলতা ডেকাৰ বিৰুদ্ধে টাইপাৰ মৰাণত প্ৰতিবাদ
ছ'ছিয়েল মেডিয়াত ক'লা পতা প্ৰদৰ্শন কৰি বিজেপিৰ আঙুৰলতা ডেকাৰ বিৰুদ্ধে টাইপাৰ মৰাণত প্ৰতিবাদ