પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ કાર્યરત છે. બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલ આ સેવા હિંમતનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં શ્વાન-૫૩૯૯, ગાય-૨૯૯૬, બિલાડી-૪૮૮૩, કબૂતર-૨૫૦૫, વાંદરા-૧, બકરી-૫૭, પોપટ-૪૩, મરઘાં-૨૫૦, કોયલ-૨૮, ભેસ-૨૭, ખિસકોલી-૪૭, મોર-૭, સસલાં-૩૭, ઉંટ-૧૬, ઘોડા-૨૩, કાગડા-૧૦૫ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૬૦૦૬ પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તાલીમબદ્ધ કરમચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિન વારસી પશુ- પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આં સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजी मंत्री धनंजय मुंडे, सिनेअभिनेत्री सोनाली कुलकर्णी यांच्या उपस्थितीत नाथ प्रतिष्ठाणच्या वैद्यनाथ सार्वजनिक गणेशोत्सवाचे बुधवारी होणार उद्घाटन
परळी (दि. 30) - माजी मंत्री आ. धनंजय मुंडे अध्यक्ष असलेल्या नाथ प्रतिष्ठाण मार्फत यावर्षी...
Breaking News: Covid टीकाकरण को लेकर केंद्र पर बरसे CM Hemant Soren, लगाए गंभीर आरोप | Corona Virus
Breaking News: Covid टीकाकरण को लेकर केंद्र पर बरसे CM Hemant Soren, लगाए गंभीर आरोप | Corona Virus
PM Modi On America Allegations: 'हम जरूर गौर करेंगे...', पन्नू हत्या मामले पर पहली बार PM मोदी का बयान आया सामने
PM Modi On America Allegations: भारत के प्रधानमंत्री नरेंद्र मोदी ने बुधवार को फाइनेंशियल...
ગેસના ઘરેલુ બાટલા માંથી કોમર્શિયલ ગેસના બાટલામાં રીફિલીંગ અંગેના કૌભાડના પર્દાફાશ કરતી crime branch
ગેસના ઘરેલુ બાટલા માંથી કોમર્શિયલ ગેસના બાટલામાં રીફિલીંગ અંગેના કૌભાડના પર્દાફાશ કરતી crime branch