માંગરોળ તાલુકાના દરસાલી ગામને દત્તક લેતા સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક માંગરોળ તાલુકાના દરસાલી ગામને પોરબંદર સાંસદ રમેશ ધડુકે માંગરોળ તાલુકાના દરસાલી ગામને દત્તક લીધું હતું અને હાલતો તો દરસાલી ગામમાં રોડ રસ્તાઓ પાણી લાઇટ સહીતની સુવિધાઓ ઉભી કરવા અને ગામની પણ વિકાસશીલ કામગીરી કરવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે આ ગામને દતક લેતા હવે પછી ગામનો વિકાસમાં વધારો થાય તેવી ગામ લોકોએ આશા વેક્ત કરી છે. માંગરોળ તાલુકાના દરસાલી ગામે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ જેમાં પ્રથમ મહાનુભાવો નું સન્માન કરવાં આવેલ બાદમાં દીપ પ્રગતીય પ્રાગટીય કરી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવેલ દરસાલી ગામની ખૂટતી સુવિધા ઉભીકારવા સાંસદ રમેશ ધળુંક દ્વારા પ્રયાસ કરવાની ખાત્રી આપી તાલુકાના દરસાલી ગામને આદર્શ ગામ બનાવવા સાંસદ રમેશ ધળુક દ્વારા દત્તક લેવાયુ હતુ ગામની 32 જેટલી સમસ્યાઓ નુ નિકાલ કરવા અને ગામને જૂનાગઢ જિલ્લામાં એક અલગ ઉભરી આવે તેવુ ગામ બનાવવા સાંસદ પોતાના વક્તવ્યો માં જણાવ્યું હતુ લોકોની ઘટતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં માટે પોરબંદર સાંસદ રમેશ ઘડુંક કેશોદ ધારાસભ્ય દેવભાઈ માલમ અને માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા અને સરકારી અધિકારીઓ અને દ્વારા પ્રયાસ કરવામાં માટેની ખાત્રી આપવામા આવેલ આ કાર્યક્રમ માં જુનાગઢ જિલ્લા કલેકટર જીલ્લા ડીડીઓ કેશોદ ડેપ્યુટી કલેકટર ડોકટરો સહીતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જુનાગઢમાં મેઘરાજાની ફરીવાર પધરામણી 
 
                       
 
જુનાગઢમાં અત્યારે બપોરના 3  30 વાગ્યાથી ફરીવાર ધમાકેદાર મેઘરાજાની
એન્ટ્રી...
                  
   कृत्रिम बाढ़ से सोनारी नगर के कई विद्यालय डूबे 
 
                      चराई देव जिला अंतर्गत सोनारी नगर में कल आए मूसलाधार वर्षा से कृत्रिम बाढ़  की स्थित बन गयी...
                  
   50ನೇ ಜಿಎಸ್ಟಿ ಕೌನ್ಸಿಲ್ ಸಭೆಯಲ್ಲಿ ಸಚಿವ ಕೃಷ್ಣ ಬೈರೇಗೌಡ ರವರು ಭಾಗಿ 
 
                      ಬೆಂಗಳೂರು : 50ನೇ ಜಿಎಸ್ಟಿ ಕೌನ್ಸಿಲ್ ಸಭೆಯಲ್ಲಿ ಸಚಿವ ಕೃಷ್ಣ ಬೈರೇಗೌಡರವರು ಕರ್ನಾಟಕದಿಂದ ಪ್ರತಿನಿಧಿಸಿ,...
                  
   মণিপুৰত শান্তি প্ৰতিষ্ঠাৰ দাবীত বামপন্থী সংগঠনৰ গোৰেশ্বৰত অৱস্থান কাৰ্যসূচী। #news24update #news 
 
                      মণিপুৰত শান্তি প্ৰতিষ্ঠাৰ দাবীত বামপন্থী সংগঠনৰ গোৰেশ্বৰত অৱস্থান কাৰ্যসূচী। #news24update #news
                  
   
  
  
  
  