ભારત માલા પ્રોજેક્ટ ના પુલ કે જે કાલોલ તાલુકાના નેવરીયા ગામ પાસેથી પસાર થાય છે આ પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા સાલમભાઈ અખમભાઇ બારીયા રે. બારેલા તા સંતરામપુર હાલ રે નેવરીયા સિકશ લેન હાઈવે નદીના પુલ પાસે દ્વારા કાલોલ પોલીસ મથકે કરાવેલ નોધ ની વિગતો મુજબ મંગળવારે સાંજે ૫ ક્લાક દરમિયાન તેઓનો પુત્ર હરીશભાઈ સાલમભાઈ બારીયા ઉ વ ૧૬ તેઓના પિતાને તેમજ અન્ય મજૂરોને પાણી પીવા માટે જગ આપવા માટે પુલ પર ગયા હતા ત્યારે તેના પિતાના હાથમાંથી લોખંડની ધારદાર ચેનલ પુલ પર ઠોકેલ સેન્ટીંગની પ્લેટ ઉપર પડતા સાઈડમાં લાંબો કરેલ વાયર કપાઈ જતા આ વાયર નો કરંટ લોખંડ ની ચેનલ માં આવતા બાજુમાં ઉભેલ હરીશભાઈ ને કરંટ લાગતા તે બેહોશ થઈ ગયો હતો અને કંઈ બોલતો ન હતો જેથી તેને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને કરંટ લાગવાથી મરણ પામેલ જાહેર કર્યો હતો જે બાબતની જાણ કાલોલ પોલીસમાં મૃતક સગીરના પિતાએ કરાવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरकारने माफी मागावी! सुरेशचंद्र राजहंस
मराठा आरक्षणाबाबत राज्याचे आरोग्य मंत्री तानाजी सावंत यांनी केलेले विधान अत्यंत दुर्दैवी आणि...
जनपद आजमगढ़ कारागार का किया निरीक्षण न्यायाधीश।
जनपद आजमगढ़ में,जनपद कारागार का किया निरीक्षण न्यायाधीश।मालूम होकि जनपद आजमगढ़ में, होली पर्व सकुशल...
মথুৰাপুৰ শংকৰদেৱ শিশু বিদ্যা নিকেতনত মহাপুৰুষ শংকৰদেৱৰ জন্মদিন পালন
মথুৰাপুৰ শংকৰদেৱ শিশু বিদ্যা নিকেতনত মহাপুৰুষ শংকৰদেৱৰ জন্মদিন পালন।