ભારત માલા પ્રોજેક્ટ ના પુલ કે જે કાલોલ તાલુકાના નેવરીયા ગામ પાસેથી પસાર થાય છે આ પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા સાલમભાઈ અખમભાઇ બારીયા રે. બારેલા તા સંતરામપુર હાલ રે નેવરીયા સિકશ લેન હાઈવે નદીના પુલ પાસે દ્વારા કાલોલ પોલીસ મથકે કરાવેલ નોધ ની વિગતો મુજબ મંગળવારે સાંજે ૫ ક્લાક દરમિયાન તેઓનો પુત્ર હરીશભાઈ સાલમભાઈ બારીયા ઉ વ ૧૬ તેઓના પિતાને તેમજ અન્ય મજૂરોને પાણી પીવા માટે જગ આપવા માટે પુલ પર ગયા હતા ત્યારે તેના પિતાના હાથમાંથી લોખંડની ધારદાર ચેનલ પુલ પર ઠોકેલ સેન્ટીંગની પ્લેટ ઉપર પડતા સાઈડમાં લાંબો કરેલ વાયર કપાઈ જતા આ વાયર નો કરંટ લોખંડ ની ચેનલ માં આવતા બાજુમાં ઉભેલ હરીશભાઈ ને કરંટ લાગતા તે બેહોશ થઈ ગયો હતો અને કંઈ બોલતો ન હતો જેથી તેને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને કરંટ લાગવાથી મરણ પામેલ જાહેર કર્યો હતો જે બાબતની જાણ કાલોલ પોલીસમાં મૃતક સગીરના પિતાએ કરાવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shah Rukh Khan Latest News: शाहरुख खान को Y Plus Security दी गई, धमकी भरे कॉल मिलने के बाद सुरक्षा
Shah Rukh Khan Latest News: शाहरुख खान को Y Plus Security दी गई, धमकी भरे कॉल मिलने के बाद सुरक्षा
Stock Of The Day: NBFCs में RBL Bank और SJVN में खबरों से यहां दिखेगी हलचल | CNBC Awaaz
Stock Of The Day: NBFCs में RBL Bank और SJVN में खबरों से यहां दिखेगी हलचल | CNBC Awaaz
એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું જઘન્ય કૃત્ય, યુવતીને સળગાવી દીધી!
ડુમકાના જરુવાડીહમાં પેટ્રોલથી દાઝી ગયેલી 16 વર્ષની વિદ્યાર્થીની અંકિતાએ શનિવારે મોડી રાત્રે...
दिल्ली में पिछले 24 घंटे में कोरोना के 280 नए मामले
दिल्ली में पिछले 24 घंटे में कोरोना के 280 नए मामले सामने आए और 484 लोग ठीक हुए हैं। कोरोना से...