ભારત માલા પ્રોજેક્ટ ના પુલ કે જે કાલોલ તાલુકાના નેવરીયા ગામ પાસેથી પસાર થાય છે આ પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા સાલમભાઈ અખમભાઇ બારીયા રે. બારેલા તા સંતરામપુર હાલ રે નેવરીયા સિકશ લેન હાઈવે નદીના પુલ પાસે દ્વારા કાલોલ પોલીસ મથકે કરાવેલ નોધ ની વિગતો મુજબ મંગળવારે સાંજે ૫ ક્લાક દરમિયાન તેઓનો પુત્ર હરીશભાઈ સાલમભાઈ બારીયા ઉ વ ૧૬ તેઓના પિતાને તેમજ અન્ય મજૂરોને પાણી પીવા માટે જગ આપવા માટે પુલ પર ગયા હતા ત્યારે તેના પિતાના હાથમાંથી લોખંડની ધારદાર ચેનલ પુલ પર ઠોકેલ સેન્ટીંગની પ્લેટ ઉપર પડતા સાઈડમાં લાંબો કરેલ વાયર કપાઈ જતા આ વાયર નો કરંટ લોખંડ ની ચેનલ માં આવતા બાજુમાં ઉભેલ હરીશભાઈ ને કરંટ લાગતા તે બેહોશ થઈ ગયો હતો અને કંઈ બોલતો ન હતો જેથી તેને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને કરંટ લાગવાથી મરણ પામેલ જાહેર કર્યો હતો જે બાબતની જાણ કાલોલ પોલીસમાં મૃતક સગીરના પિતાએ કરાવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા નગરપાલિકા વેરો વસૂલ કરવા લાલ આંખ કરશે? જુદી જુદી ટીમો બનાવવામાં આવી જુઓ
તળાજા નગરપાલિકા વેરો વસૂલ કરવા લાલ આંખ કરશે? જુદી જુદી ટીમો બનાવવામાં આવી જુઓ
10 લાખ યુવાનોને રોજગાર, 300 યુનિટ મફત વીજળી આપીશું : રાહુલ ગાંધી
10 લાખ યુવાનોને રોજગાર, 300 યુનિટ મફત વીજળી આપીશું : રાહુલ ગાંધી
આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રા ને ખેલ મહાકુંભ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રા ને ખેલ મહાકુંભ 2021 22 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા...
सम्मेद शिखरजी को पर्यटन स्थल घोषित करने पर सड़कों पर उतरा जैन समाज
सम्मेद शिखरजी को पर्यटन स्थल घोषित करने पर सड़कों पर उतरा जैन समाज