ભારત માલા પ્રોજેક્ટ ના પુલ કે જે કાલોલ તાલુકાના નેવરીયા ગામ પાસેથી પસાર થાય છે આ પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા સાલમભાઈ અખમભાઇ બારીયા રે. બારેલા તા સંતરામપુર હાલ રે નેવરીયા સિકશ લેન હાઈવે નદીના પુલ પાસે દ્વારા કાલોલ પોલીસ મથકે કરાવેલ નોધ ની વિગતો મુજબ મંગળવારે સાંજે ૫ ક્લાક દરમિયાન તેઓનો પુત્ર હરીશભાઈ સાલમભાઈ બારીયા ઉ વ ૧૬ તેઓના પિતાને તેમજ અન્ય મજૂરોને પાણી પીવા માટે જગ આપવા માટે પુલ પર ગયા હતા ત્યારે તેના પિતાના હાથમાંથી લોખંડની ધારદાર ચેનલ પુલ પર ઠોકેલ સેન્ટીંગની પ્લેટ ઉપર પડતા સાઈડમાં લાંબો કરેલ વાયર કપાઈ જતા આ વાયર નો કરંટ લોખંડ ની ચેનલ માં આવતા બાજુમાં ઉભેલ હરીશભાઈ ને કરંટ લાગતા તે બેહોશ થઈ ગયો હતો અને કંઈ બોલતો ન હતો જેથી તેને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને કરંટ લાગવાથી મરણ પામેલ જાહેર કર્યો હતો જે બાબતની જાણ કાલોલ પોલીસમાં મૃતક સગીરના પિતાએ કરાવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ આવુ બન્યું
રાજકોટના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ આવુ બન્યું
पैलवान निखिल मानेचा अवघ्या 7 व्या वर्षी वेगवेगळ्या व्यायाम प्रकारात देशात डंका
पैलवान निखिल मानेचा अवघ्या 7 व्या वर्षी वेगवेगळ्या व्यायाम प्रकारात देशात डंका
नरेंद्र मोदी विचार मंचच्या वतीने शिवपूराण कथे साठी भाविकांसाठी मालेगावला जादा (एस टी) बस गाड्या सोडण्यात यावा करीता
राज्य परिवहन मंडळ विभागीय कार्यालय विभाग औरंगाबाद नियंत्रक यांना निवेदन
औरंगाबाद :- (दीपक परेराव )दि. २३/१२/२०२२ मे २९/१२/२०१३ मालेगाव, जि.नाशिक येथे अंतरराष्ट्रीय भागवत...
ৰৈ থকা বাছত তীব্ৰ খুন্দা বালিভৰ্তি ট্ৰাকৰ, ৬ জনৰ কৰুণ মৃত্যু
তামিলনাডুৰ চেলেম জিলাত ৰৈ থকা এখন ট্ৰেভেলাৰ বাছত খুন্দা মাৰে বালি কঢ়িয়াই নিয়া এখন তীব্ৰবেগী...
કડીમાં કરણનગરના યુવાનનું અકાળે હ્રદય રોગના હુમલાથી મોત બાદ પરિવારે ચક્ષુઓનું દાન કર્યું; બે વ્યક્તિઓને રોશની આપવાનું ભગીરથ કાર્ય કર્યું
કરણનગર ગામના મૂળ વતની અને કડી શહેરમા વસતા દશરથભાઈ પટેલનુ અકાળે હ્રદય રોગના હુમલાથી અવશાન થયુ હતુ....