કાલોલ તાલુકા ના વેજલપુર ફોરેસ્ટ માં આવેલ જોડિયા કુવા પ્રા શાળામાં તા.૪/૧૦/૨૦૨૩ ના રોજ વેજલપુર વન વિભાગ ધ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી વેજલપુર વનવિભાગ ના આર.એફ.ઓ એમ.એમ પરમાર માં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.જેમ શાળાના ધો.૩ થી ૫ ના બાળકો એ નિબંધ સ્પર્ધા માં ભાગ લઈને જંગલ અને વન્ય પ્રાણીઓ થી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે વન વિભાગ ના અધિકારી અને શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ,નીતા બેન પટેલ અને ભારતી બેન હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.વન વિભાગ ધ્વારા બાળકોને મીઠાઈ આપીને પ્રોસ્તાહિત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election: Amit Shah और Arvind Kejriwal एक-दूसरे को लेकर इतने आक्रामक क्यों? (BBC Hindi)
Lok Sabha Election: Amit Shah और Arvind Kejriwal एक-दूसरे को लेकर इतने आक्रामक क्यों? (BBC Hindi)
चबा-चबाकर खाने के हैं बड़े फायदे, जानें क्यों बड़े-बुजुर्ग हमेशा देते हैं धीरे खाने की सलाह!
हम में से ज्यादातर लोग हमेशा जल्दी में खाना खाते हैं। फिर चाहे सुबह ऑफिस जाने की जल्दी हो...
শিৱসাগৰৰ নাজিৰা মেকিপুৰ খাপৰা লাইনৰ ৭ নং ৱাৰ্ডত বিবাহিত যুৱকৰ ৰহস্যজনক আত্মহত্যাৰ ঘটনা ।
শিৱসাগৰৰ নাজিৰা মেকিপুৰ খাপৰা লাইনৰ ৭ নং ৱাৰ্ডত বিবাহিত যুৱকৰ ৰহস্যজনক আত্মহত্যাৰ ঘটনা ।
পশুসিং...
દિયોદર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે શુભ ચોઘડિયે નોંધાવી ઉમેદવારી,,
દિયોદર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણે શુભ ચોઘડિયે નોંધાવી ઉમેદવારી,, ભવ્ય સભા યોજી... ગુજરાત...
પાલીતાણામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ને લઈને એસટીમાં રજૂઆત કરવામાં આવી
પાલીતાણામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ને લઈને એસટીમાં રજૂઆત કરવામાં આવી