સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે બીજી ઓક્ટોબરના રોજ 154 મી જન્મ જયંતીને અનુલક્ષીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસના સૂત્રને અનુસરીને આજે હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી એમ.એન્ડ.વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસ ખાતે કોલેજના આચાર્ય તેમજ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કોલેજ કેમ્પસને "પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ" બનાવી દઈ પૂજ્ય મહાત્મા ગાંધીની 154 મી જન્મ જયંતીની ઉજવણી કરી પૂજ્ય શ્રી ગાંધીબાપુને કોટી કોટી વંદન કર્યા હતા અને હંમેશા સ્વચ્છ રહેવાનો સંકલ્પ કરી સૌને સ્વચ્છતા રાખવા માટેનો અનુરોધ કર્યો હતો જેમાં આ વિશેષ પ્રસંગે સમગ્ર કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય જોષી અને ડૉ. જયેશ વાઘેલાએ પણ સ્વચ્છતા અભિયાનમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સાથે ખભેખભો મેળવી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી કરી સતત હાજર સ્વયંસેવકોની કામગીરી બિરદાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान रॉयल्स छोड़ेंगे कुमार संगकारा, पूर्व भारतीय कप्तान संभालेंगे हेड कोच की जिम्मेदारी!
आईपीएल में राजस्थान रॉयल्स के साथ मुख्य कोच के तौर पर पिछले कुछ सीजन बिताने वाले पूर्व श्रीलंकाई...
भाजपा मंडल अध्यक्ष संयोजक को बदमाशों ने सरियो से हमला कर किया घायल, अस्पताल में करवाया भर्ती
ब्रेकिंग कोटा..
भाजपा नेता पर जानलेवा हमला
भाजपा नेता एवं छावनी मंडल अध्यक्ष...
जीवता रेज़ो Instagram पर फेमस मारवाड़ी छोरा सुराणा की मटकी सहित कॉलेज राजनीति पर आधारित इंटरव्यू
जीवता रेज़ो Instagram पर फेमस मारवाड़ी छोरा सुराणा की मटकी सहित कॉलेज राजनीति पर आधारित इंटरव्यू
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত
মৰাণ চহৰৰ মাজমজিয়াত টেলাৰ আৰু আল্ট্ৰা বাছৰ মুখামুখী সংঘৰ্ষ, ১০ৰো অধিক যাত্ৰী গুৰুতৰভাৱে আহত