દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,સહિત નગરપાલીકના કાઉન્સીલર જોડાયા ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 )  સ્વચ્છતા હી સેવા ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધી જયંતિ પૂર્વે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાક, મહાશ્રમદાન સુત્ર સાથે મહા સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, સેવાભાવી સંસ્થાઓ સહિત નગરસેવકો જોડાઈ શ્રમદાન કર્યું હતું.