દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,સહિત નગરપાલીકના કાઉન્સીલર જોડાયા ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) સ્વચ્છતા હી સેવા ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધી જયંતિ પૂર્વે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાક, મહાશ્રમદાન સુત્ર સાથે મહા સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, સેવાભાવી સંસ્થાઓ સહિત નગરસેવકો જોડાઈ શ્રમદાન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*शहीद रामकल्याण शर्मा के 78वें शहीद दिवस पर पुष्पाजली कार्यक्रम आयोजित*
बून्दी। शहीद राम कल्याण जन सेवा समिति बूंदी के तत्वाधान में शहीद राम कल्याण शर्मा के स्मारक पर...
પોશીના ગણેર ગામે આરોગ્ય અંગે સમજ અપાઇ
પોશીના તાલુકામાં આરોગ્ય વિભાગના ગણેર ગામમાં fhw અને cho દ્વારા સગર્ભા માતાને સમતોલ પૌષ્ટિક આહાર,...
Lupin Gets FDA Nod | US में Oracea का Generic Version हुआ Launch,दौड़ लगाएगा Stock?|Lupin Share Price
Lupin Gets FDA Nod | US में Oracea का Generic Version हुआ Launch,दौड़ लगाएगा Stock?|Lupin Share Price
চৰাইদেউত পঞ্চায়তৰ উপ-সভাপতি , ৱাৰ্ডসদস্যকে প্ৰমুখ্য কৰি বিজেপি দলত যোগদান কৰে মুঠ আঠগৰাকী কংগ্ৰেছ কৰ্মীয়ে।
শুকুৰবাৰে আবেলি চৰাইদেউত পঞ্চায়তৰ উপ-সভাপতি ৱাৰ্ড সদস্যকে প্ৰমুখ্য কৰি আঠজন কংগ্ৰেছ কৰ্মীয়ে...
Ram Mandir Pran Pratishtha: कौन हैं काशी के ये पंडित, जो कराएंगे राम मंदिर की प्राण-प्रतिष्ठा? | UP
Ram Mandir Pran Pratishtha: कौन हैं काशी के ये पंडित, जो कराएंगे राम मंदिर की प्राण-प्रतिष्ठा? | UP