દાહોદ હૃદય રોગના હુમલા થી થિયેટરના કલાકાર નું મોત બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ભોજકનું હૃદય રોગના હુમલાથી મોત દાહોદ ખાતે અનાજ મહાજન દ્વારા એંમ્ફી થિયેટરમાં નાટક ભજવવા આવ્યા હતા, ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )અનેક નાટક અને સિરિયલ મા કર્યા છે કામ નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમા હતા મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો કલાકારનું મોત થતા શોખ નો માહોલ .....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કંડલા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું
કંડલા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં દબાણ સર્જાતાં કંડલામાં એક નંબરનું...
ભાભર આમઆદમીપાર્ટી દ્વારા ભાભરને રેલવે સ્ટોપેજ આપવા માટે આવેદનપત્ર આપવા માં આવ્યું
ભાભર આમઆદમીપાર્ટી દ્વારા ભાભરને રેલવે સ્ટોપેજ આપવા માટે આવેદનપત્ર આપવા માં આવ્યું
Bihar की हलचल के बीच Delhi में बैठक, Amit Shah से मिलने पहुंचे JP Nadda | Chirag Paswan | CM Nitish
Bihar की हलचल के बीच Delhi में बैठक, Amit Shah से मिलने पहुंचे JP Nadda | Chirag Paswan | CM Nitish
દિવાળીની તેજી અગાઉ ભાદરવા માસની મંદીનો સામનો કરતા વેપારીઓ... બજારો ખાલીખમ
દિવાળીની તેજી અગાઉ ભાદરવા માસની મંદીનો સામનો કરતા વેપારીઓ... બજારો ખાલીખમ