દાહોદ હૃદય રોગના હુમલા થી થિયેટરના કલાકાર નું મોત બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ભોજકનું હૃદય રોગના હુમલાથી મોત દાહોદ ખાતે અનાજ મહાજન દ્વારા એંમ્ફી થિયેટરમાં નાટક ભજવવા આવ્યા હતા, ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )અનેક નાટક અને સિરિયલ મા કર્યા છે કામ નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમા હતા મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો કલાકારનું મોત થતા શોખ નો માહોલ .....