દિગથલી ગામે ગ્રામજનોની રજૂઆત બાદ પણ ભીનું સંકેલાયું હોવાની ગ્રામજનોની રજૂઆત સસ્તા અનાજની દુકાનો દ્વારા સરકાર ગરીબ બાળકોને રેશનીંગ જથ્થો ફાળવી રહી છે ત્યારે દુકાનદારો પોતાની મનમાની કરી સમયસર અનાજ સમયસર વિતરણ ન કરતા હોવાની કામે ઉઠવા પામી હતી સ્થાનિક ગામજનો દ્વારા સાબરકાંઠા પુરવઠા અધિકારીની રજૂઆત પણ કરાઈ હતી પરંતુ સ્થાનિક બેઠેલા કર્મચારીઓ એ ભીનું સંકેલાયુ હોય તેવી હાલમાં ચર્ચા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે દુકાનદાર ની અનિયમિતતા નહી પગલે વારંવાર ખેડબ્રહ્મા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી લેખિતમાં પણ જાણ કરાયું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ જેસે થે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यूपी में कोरोना को लेकर हाई अलर्ट, सरकार ने जारी की गाइडलाइंस
देश में तेजी से फैलते कोरोना संक्रमण ने एक बार फिर खतरे की घंटी बजा दी है. कोरोना के बढ़ते मामलों...
ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો....
ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો....
Adani Case: अडानी की गिरफ्तारी को लेकर युवा कांग्रेसी कार्यकर्ताओं ने खोला मोर्चा | Aaj Tak
Adani Case: अडानी की गिरफ्तारी को लेकर युवा कांग्रेसी कार्यकर्ताओं ने खोला मोर्चा | Aaj Tak
Pragati Maidan Tunnel Loot: 20 सेकंड में सरेराह दिया था लूट को अंजाम, 72 घंटे के भीतर पकड़े गए पांच लोग
Pragati Maidan Tunnel loot case: प्रगति मैदान में 24 जून शनिवार को कारोबारी से दिनदहाड़े...