દિગથલી ગામે ગ્રામજનોની રજૂઆત બાદ પણ ભીનું સંકેલાયું હોવાની ગ્રામજનોની રજૂઆત સસ્તા અનાજની દુકાનો દ્વારા સરકાર ગરીબ બાળકોને રેશનીંગ જથ્થો ફાળવી રહી છે ત્યારે દુકાનદારો પોતાની મનમાની કરી સમયસર અનાજ સમયસર વિતરણ ન કરતા હોવાની કામે ઉઠવા પામી હતી સ્થાનિક ગામજનો દ્વારા સાબરકાંઠા પુરવઠા અધિકારીની રજૂઆત પણ કરાઈ હતી પરંતુ સ્થાનિક બેઠેલા કર્મચારીઓ એ ભીનું સંકેલાયુ હોય તેવી હાલમાં ચર્ચા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે દુકાનદાર ની અનિયમિતતા નહી પગલે વારંવાર ખેડબ્રહ્મા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી લેખિતમાં પણ જાણ કરાયું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ જેસે થે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एस एफ आय च्या वतीने जिल्हाधिकारी कार्यालयासमोर निदर्शने@india report
एस एफ आय च्या वतीने जिल्हाधिकारी कार्यालयासमोर निदर्शने@india report
હિંમતનગરઃ બાળકીને દાટી દેનારા કળિયુગી મા-બાપ કડીમાંથી ઝડપાયા, કાવતરા પાછળનું કારણ શું?
હિંમતનગરના ગાંભોઈ ગામના એક ખેતરમાંથી દાટી દીધેલી બાળકી મળવાનો કેસપોલીસે આરોપી માતા-પિતાને કડીના...
जौनपुर सासंद ने मेडिकल कालेज को दिया एम्बुलेंस किया शुभारंभ।
जनपद जौनपुर में,जौनपुर सासंद ने मेडिकल कालेज को दिया एम्बुलेंस किया शुभारम्भ।मालूम होकि उमानाथ...
પાંચના બદલે સાત દિવસનો મેળો કરવા તંત્ર તૈયાર ટિકિટના ભાવ નહીં વધે
પાંચ ના બદલે સાત દિવસનો મેળો કરવા તંત્ર તૈયાર: ટિકિટના ભાવ નહીં વધે
બપોરે જૂની...
आंबा, काजू फळपिकाकरिता विमा योजनेसाठी ३० नोव्हेंबरपर्यंत मुदत
रत्नागिरी : प्रधानमंत्री पिक विमा योजनेंतर्गत पुनर्रचित हवामान आधारित फळबाग विमा योजना सन 2022-23...