દિગથલી ગામે ગ્રામજનોની રજૂઆત બાદ પણ ભીનું સંકેલાયું હોવાની ગ્રામજનોની રજૂઆત સસ્તા અનાજની દુકાનો દ્વારા સરકાર ગરીબ બાળકોને રેશનીંગ જથ્થો ફાળવી રહી છે ત્યારે દુકાનદારો પોતાની મનમાની કરી સમયસર અનાજ સમયસર વિતરણ ન કરતા હોવાની કામે ઉઠવા પામી હતી સ્થાનિક ગામજનો દ્વારા સાબરકાંઠા પુરવઠા અધિકારીની રજૂઆત પણ કરાઈ હતી પરંતુ સ્થાનિક બેઠેલા કર્મચારીઓ એ ભીનું સંકેલાયુ હોય તેવી હાલમાં ચર્ચા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે દુકાનદાર ની અનિયમિતતા નહી પગલે વારંવાર ખેડબ્રહ્મા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી લેખિતમાં પણ જાણ કરાયું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ જેસે થે