આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कल शुरू होगी सस्ते 5G Smartphone की सेल, 5000 mAh बैटरी और जरबदस्त कैमरा से लैस
कल मोटोरोला के लेटेस्ट Moto G35 5G के लिए पहली सेल लाइव होने जा रही है। इसे 4 जीबी रैम और 128...
দীপান্বিতাৰ পূৰ্বে ৰাজ্য চৰকাৰৰ কৰ্মচাৰীলৈ সুখবৰ! বৃদ্ধি হ’ল গৃহৰক্ষী বাহিনী জোৱানৰ দৈনিক ভাট্টা
মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাৰ নিৰ্দেশমৰ্মে ৰাজ্যৰ গৃহ বিভাগে গৃহৰক্ষী বাহিনীৰ জোৱানসকলৰ...
BJP Update | ગુજરાત ગૌરવ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ | Gujarat Election 2022 | Political Update
BJP Update | ગુજરાત ગૌરવ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ | Gujarat Election 2022 | Political Update
Win For Niger Military; U.S. To Pull Out Nearly 600 Soldiers Amid Anti-France Wave | Report
Win For Niger Military; U.S. To Pull Out Nearly 600 Soldiers Amid Anti-France Wave | Report