આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত অংকীয়া ভাওনা সমাৰোহৰ প্ৰস্তুতি।
চলিত বৰ্ষ ডিচম্বৰত অনুষ্ঠিত হব এই সমাৰোহ
মাজুলীৰ শ্ৰী শ্ৰী প্ৰাচীন চামগুৰি সত্ৰৰ আৰু হৰিদাস বণিয়া আতৈ আৰ্থ সামাজিক উন্নয়ন সংস্থাৰ উদ্যোগত...
'Tumne Akhiri Bar Sach Kab Bola..' Shailesh Lodha React After Sachin Shroff's Entry In TMKOC
'Tumne Akhiri Bar Sach Kab Bola..' Shailesh Lodha React After Sachin Shroff's Entry In TMKOC
नवो बाड़मेर के तहत बाड़मेर शहर में लगातार चल रहा है सफाई अभियान कचरा फैलाने वाले 18 लोगों के चालान काटे, वसूले 2200 रूपए
बाड़मेर। स्वच्छ भारत मिशन के अंतर्गत बाड़मेर शहर में नवो बाड़मेर अभियान के तहत बुधवार को बाड़मेर शहर...
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા શુક્રવારે દેશનું ત્રીજું ‘મિશન મૂન’ ચંદ્રયાન-3 (ચંદ્રયાન-3 મિશન) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું .
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા શુક્રવારે દેશનું ત્રીજું ‘મિશન મૂન’...