આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ উপস্থিতিত মৰাণহাটত দুই সক্ৰিয় কংগ্ৰেছ নেতাৰ বিজেপি দলত যোগদান।
আজি মঙ্গলবাৰে চৰাইদেউ জিলাৰ মৰাণহাটত অৱস্থিত কেবিনেট মন্ত্ৰীৰ বাসগৃহৰ কাৰ্য্যালয়ত মাহমৰা সমষ্টিৰ...
ભારતમાં 20 સપ્ટેમ્બરે લોન્ચ થશે Lava Blaze Pro મોબાઈલ,ઓછી કિંમત અને જોરદાર ફીચર્સ
મોબાઈલ કંપની Lava એ તેના નવા આધુનિક ફિચર્સ ધરાવતા નવ અપડેટ ફોન Lava Blaze Pro લોન્ચ કરવાની...
Breaking News: Putin की वॉर्निंग के बीच America ने Ukraine में बंद किया अपना दूतावास | Aaj Tak
Breaking News: Putin की वॉर्निंग के बीच America ने Ukraine में बंद किया अपना दूतावास | Aaj Tak
શ્રી કબિર આશ્રમ શાળા ના લોકાર્પણ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા કરવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ખજૂરીમ આવેલી શ્રી કબીર આશ્રમશાળા ના નવીન મકાન દાતાઓના સહયોગથી...
Network प्रॉबल्म का अब आसानी से हो जाएगा समाधान, इन तरीकों से आईफोन और एंड्रॉयड दोनों में फुल रहेगा नेटवर्क
Network Solution Tips कितना भी महंगा फोन क्यूं न हो पर अगर नेटवर्क अच्छा नहीं आता है तो हमें...