આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बनावट बक्षीसपत्र केल्याप्रकरणी आरोपीचा जामीन अर्ज फेटाळला
सोलापूर :- अक्कलकोट रोड येथील जमिनीचे बनावट बक्षीसपत्र तयार करून जमीन हडपल्या प्रकरणी सदर बजार...
जिला स्तर पर स्थानान्तरण नीति जारी
सामान्य प्रशासन विभाग ने जिला स्तर पर स्थानांतरण नीति जारी की है। वर्तमान में स्थानांतरण...
राजस्व एवं वन विभाग के अधिकारियों की हुई समीक्षा मीटिंग
बैठक
पन्ना।
राजस्व एवं वन विभाग के अधिकारियों की हुई समीक्षा बैठक।
कैबिनेट मंत्री बृजेन्द्र...
झाडांच्या संगोपनाचा निसर्ग मित्रांने घेतला ध्यास व पुढाकार
झाडांच्या संगोपनाचा निसर्ग मित्रांने घेतला ध्यास व पुढाकारकन्नड तालुक्यातील नाचनवेल येथील निसर्ग...
અકસ્માતની ધટના નો cctv થયો વાયરલ..
ડ્રાઈવર વગરના ટ્રેકટરે સર્જ્યો અકસ્માત..
પેટ્રોલ પમ્પ માં લાગેલા cctv માં ઘટના થઈ કેદ.....