આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर शहरातील एका कारच्या शोरूमला भीषण आग परिसरात एकच खळबळ
MCN NEWS| वैजापूर शहरातील एका कारच्या शोरूमला भीषण आग परिसरात एकच खळबळ
iPhone 15 Series से महंगी होगी iPhone 16 Series, इन वजहों से चुकानी पड़ सकती है मोटी रकम
iPhone 16 series को लेकर कई रिपोर्ट सामने आ चुकी हैं। माना जा रहा है कि iPhone 16 series कई बड़े...
शिक्षा मंत्रालय ने किया परीक्षा परिणामों का आकलन, कहा- विभिन्न बोर्डों के प्रदर्शन में बड़ा अंतर एक चुनौती
नई दिल्ली, विभिन्न बोर्डों के छात्रों के प्रदर्शन में बड़ा अंतर, उत्तीर्ण प्रतिशत में...
દાહોદમાં પ્રસુતી બાદ મહીલાનું મોત પરિવારજનોએ ડોક્ટર પર કર્યા આક્ષેપ
દાહોદમાં પ્રસુતી બાદ મહીલાનું મોત પરિવારજનોએ ડોક્ટર પર કર્યા આક્ષેપ