આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Viral News: Kanpur में गोलगप्पे को लेकर चलीं दनादन गोलियां, लाठी-डंडे और पत्थरबाजी भी | Aaj Tak
Viral News: Kanpur में गोलगप्पे को लेकर चलीं दनादन गोलियां, लाठी-डंडे और पत्थरबाजी भी | Aaj Tak
কাজিৰঙাৰ ৰাজপথত নাহৰফুটুকী।
কাজিৰঙাৰ ৰাজপথত নাহৰফুটুকী।কাৰ্বি পাহাৰৰ দিশৰ পৰা ৰাষ্ট্ৰীয় ঘাইপথ অতিক্ৰম নাহৰফটুকীটোৰ।হালধীবাৰীত...
वायरल वीडियो पर भड़कीं दिव्या मदेरणा, एसपी धमेंद्र यादव के खिलाफ खोला मोर्चा, बोलीं- उनकी वजह से कांग्रेस हारी
दिव्या मदेरणा ने जोधपुर ग्रामीण पुलिस अधीक्षक धमेंद्र सिंह यादव के खिलाफ मोर्चा खोल दिया हैं. वो...
ધાનેરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચાવી અર્પણ કરવામાં આવી
https://youtu.be/JkhPWPnhqEg
*ધાનેરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને...
વાવના માલસણ બ્રાન્ચમાંથી નીકળતી બુકણા-અસારા કેનાલમાં પાણીના મળતા ખેડૂતોએ અધિકારીને લીધો ઉધડો. #enews
વાવના માલસણ બ્રાન્ચમાંથી નીકળતી બુકણા-અસારા કેનાલમાં પાણીના મળતા ખેડૂતોએ અધિકારીને લીધો ઉધડો. #enews