આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરમાં વિદેશ મંત્રીની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષણય ભારતનીભૂમિકા વિષય પર કાર્યક્રમ યોજાયો.
સુરત શહેરમાં વિદેશ મંત્રીની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષણય ભારતનીભૂમિકા વિષય પર કાર્યક્રમ...
14 વર્ષીય કિશોરીને ભગાડી
14 વર્ષીય કિશોરીને ભગાડી દુષ્કર્મ કરનાર ને 20 વર્ષની સજા
મહેસાણાના ઊંઝા તાલુકા...
দেউৰী স্বায়ত্ব পৰিষদৰ নিৰ্বাচনলৈ টঙালী বান্ধিছে JPP দলে
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনলৈ মাজত কেইটামান দিন বাকী আছে। তাৰ পৰিপ্ৰেক্ষিতত প্ৰটিটো দলেই...
રાધનપુર : સામવેદ હોસ્પિટલના ડોક્ટરે એક મરીજને નવું જીવનદાન આપ્યું | SatyaNirbhay News Channel
રાધનપુર : સામવેદ હોસ્પિટલના ડોક્ટરે એક મરીજને નવું જીવનદાન આપ્યું | SatyaNirbhay News Channel