આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कॉलेज में मैदान में कचरे के ढेर, कक्षाओं के पंखे खराब, NSUI ने उठायी समस्याओं के समाधान की मांग
बूंदी। एनएसयूआई ने राजकीय स्नातकोत्तर महाविद्यालय में शैक्षणिक समस्याओं के समाधान की मांग उठाई...
સાંતલપુર પીપરાળા પાસે અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
સાંતલપુર પીપરાળા પાસે અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઈને રાજ્યસભામાં ટિકિટ મળતા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઈને રાજ્યસભામાં ટિકિટ મળતા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા
ડીસામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
ડીસામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
১১ চেপ্টেম্বৰ ১৮৯৩
আজিৰ এই দিনটোতে আমেৰিকাৰ চিকাগো চহৰৰ Art Institute ৰ Hall of Columbus ত অনুষ্ঠিত হোৱা বিশ্ব ধৰ্ম...