આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરે ૨૦-૨૧ એ ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાશે@live24newsgujarat
સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરે ૨૦-૨૧ એ ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાશે@live24newsgujarat
अमेरिका से टकराया सदी का सबसे खतरनाक तूफान मिलटन:3 घंटे में हुई 3 महीनों की बारिश
हरिकेन मिलटन गुरुवार सुबह अमेरिकी राज्य फ्लोरिडा के 'सिएस्टा की' शहर के तट से टकरा गया। इससे...
राष्ट्रपति से मिला NDA डेलीगेशन, सरकार बनाने का दावा किया पेश
राष्ट्रीय जनतांत्रिक गठबंधन ने सरकार बनाने का दावा पेश कर दिया है. शुक्रवार को कई बैठकों के दौर...
એરાલ પ્રીમિયર લીગ સીઝન 2 નુ આયોજન કરાયુ
આજ રોજ એરાલ ગામમાં એરાલ પ્રીમિયર લીગ સીઝન 2 નુ આયોજન યુવા અને ઉત્સાહી સરપંચ જયદીપસિંહ દ્વારા...
મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
#buletinindia #gujarat #junagadh