આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના વિસ્તાર માં વરસાદ શરૂ breaking news gujarati live
ઉના વિસ્તાર માં વરસાદ શરૂ breaking news gujarati live
মাগুৰমাৰী কলবাৰী উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ নৱাগত আদৰণি আৰু বসন্ত উৎসৱ উদযাপন
মাগুৰমাৰী কলবাৰী উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ নৱাগত আদৰণি আৰু বসন্ত উৎসৱ উদযাপন
'2024 के बाद आप ये बात कायम रखना...', PM मोदी की तुलना बापू से करने के बाद उपराष्ट्रपति धनखड़ पर फूटा संजय राउत का गु्स्सा
मुंबई। उपराष्ट्रपति जगदीप धनखड़ (Jagdeep Dhankhar) के एक बयान को लेकर सियासी...
આશા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું
ઇડર ખાતે તાલુકાના આશા કાર્યકર બહેનોના સંમેલનમાં DDO એ હાજરી આપી. કાર્યકર બહેનોને પાયાના...
दरंग ज़िले में पुनः कोविद 19 का आतंक : दो दिन में 47 लोग हुए कोरोना संक्रमित
राज्य के अन्य प्रांतो के साथ दरंग ज़िले में भी कोरोना वाइरस का आतंक बढ़ने लगा है महीनो की शांति के...