આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5000mAh बैटरी, 50MP कैमरा और 6GB रैम वाले Vivo के दमदार फोन को सस्ते में खरीदने का मौका, मिल रहा स्पेशल डिस्काउंट
अगर आप अपने लिए कोई नया फोन खरीदना चाहते हैं तो इस स्थिति में Vivo T3 lite 5G आपके लिए सही विकल्प...
ગુજરાત સરકારને પેટ્રોલ ડીઝલના ટેક્સ પેટે બે વર્ષ 39 હજાર કરોડ રૂપિયા ની કમાણી થઈ
ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના ટેક્સ પેટે બે વર્ષમાં 39 હજાર કરોડ રૂપિયા ...
દેશમાં પેટ્રોલ...
પાલીતાણામાં હૈદરશાહ પીર બાપુનો ઉર્ષ ઉજવાશે,ઉમરાળા જૈન સમાજ ઉપસ્થિત રહેશે
પાલીતાણામાં હૈદરશાહ પીર બાપુનો ઉર્ષ ઉજવાશે,ઉમરાળા જૈન સમાજ ઉપસ્થિત રહેશે