આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
નડીઆદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ પોતાના ફરજ કાળ દરમિયાન ખેલકૂદ વિભાગમાં એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
કાજલબેન વીરાભાઈ દયાતર નડીઆદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ પોતાના ફરજ કાળ દરમિયાન ખેલકૂદ વિભાગમાં પાવર...
दोहा से उड़ान भरकर कोचीन हवाई अड्डे पर ईवा नामक बिल्ली ने रच दिया इतिहास, एयरपोर्ट पर ऐसे हुआ स्वागत
कोच्चि। ईवा नामक बिल्ली गुरुवार को कोचीन अंतर्राष्ट्रीय हवाई अड्डे पर एक वीआईपी यात्री बन...
ડીસા પાટણ હાઈવે પર ખરડોસણ નજીક દૂધના ટેન્કર અને બાઈક ની સામ સામે ટક્કર..
ડીસા પાટણ હાઈવે પર ખરડોસણ નજીક દૂધના ટેન્કર અને બાઈક ની સામ સામે ટક્કર..
ગંભીર રીતે ઇજાગ્રસ્ત...
Surat : ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે SMC દ્રારા કતારગામ ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા
Surat : ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે SMC દ્રારા કતારગામ ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા