આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખોડુમાં ચાર શખ્સોએ યુવકને માર માર્યાની ફરિયાદ
વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા યુવાનને મોબાઇલમાં મેસેજ કરવાના વહેમ બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરી માર...
पाबळ मधुन चक्क दोनशे कबुतरे चोरीला.
दिनांक आठ नोव्हेंबरप्र
प्रशांत मैड शिक्रापूर पुणे.
पाबळ तालुका शिरूर येथील एका घराच्या...
कर रहे हैं Tata की कमर्शियल गाड़ी खरीदने का प्लान, इस दिन से बढ़ने जा रहे हैं दाम
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को...
વલભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામે એક 35 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વલભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામે એક 35 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું