આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાવાઝોડાના કારણે હોર્ડિંગ માથે પડતા એક આધેડ વ્યક્તિને ઇજા પોહોંચી
સૌરાષ્ટ્ર ભરમાં જ્યારે વાવાઝોડું અને પવન ફૂંકાયો હતો તેવા સમયે તંત્રએ અનેક હોર્ડિંગ ઉતાર્યા હતા...
डॉ मुंडे यांना आयडॉल्स ऑफ महाराष्ट्र पुरस्कार
पणजी येथे गोव्याचे मुख्यमंत्री प्रमोद सावंत यांच्या हस्ते "आयडॉल्स ऑफ महाराष्ट्र" पुरस्काराने"...
इंजेक्शन रिएक्शन करने से 7 वर्षीय बच्चे ने दम तोड़ा, परिजनों ने निजी चिकित्सक पर लगाया लापरवाही का आरोप
बून्दी। गुरुवार दोपहर रायथल थाना क्षेत्र के खानखेड़ा निवासी बालक कुंज मीना की अचानक तबियत बिगड़ने...
Best Off Roading SUV: कम दाम में खरीदनी है बेहतरीन ऑफरोडर एसयूवी, तो ये हैं बेस्ट ऑप्शन; चेक करें लिस्ट
Mahindra ने Thar की नई पीढ़ी को 2020 में लॉन्च किया था और यह अभी भी भारतीय बाजार में हॉटकेक की...
इन्टरलाॅकिंग कार्यो के चलते आज से आगामी 12 दिनो तक मेवाड एक्सप्रेस रहेगी निरस्त,
बूंदी। उतर रेलवे के पल्लवल रेलवे स्टेशन पर प्री नाॅन इन्टरलाॅकिंग व इन्टरलाॅकिंग कार्या के चलते 6...