આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दक्ष प्रजापति समाज की बैठक का हुआ आयोजन
दक्ष प्रजापति समाज की बैठक का हुआ आयोजन
नैनवां।दक्ष प्रजापति विकास एवं सेवा संस्थान...
HDFC Bank Management Silent On Fall?: गिरावट पर कंपनी की चुप्पी क्यों, SEBI को करना चाहिए जांच?
HDFC Bank Management Silent On Fall?: गिरावट पर कंपनी की चुप्पी क्यों, SEBI को करना चाहिए जांच?
सामाजिक टकराव एक आपदा दीपक सिंह भदौरिया
जीतेन्द्र रजक गुनौर आज से लगभग डेढ़ वर्ष पहले मैंने जातीय हिंसा से आसन्न खतरों पर कुछ...
बहुत ही दुखद घटना ! बलबाम जाते समय बिजली के झटके से 10 श्रद्धालुओं की मौत
🔸पश्चिम बंगाल में एक दुखद घटना घटी है। पश्चिम बंगाल के कोच बिहार में बलाबम जा रहे एक वाहन के करंट...