યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળાના અંતિમ દિવસે લાખો માઇભક્તો એ માં અંબા ના દર્શન કર્યા.....

લાખો માઇભક્તો માં અંબા ના પ્રત્યે આસ્થા ધરાવતા હોય છે ત્યારે દર પૂનમનું વિશેષ મહત્વ હોય છે....

ભાદરવી પૂનમ નો મહા કુંભ મેળો પૂર્ણ થતા પોલીસ સ્ટાફ G I S F સ્ટાફ દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી

સાત દિવસના મહા મેળામાં 45 લાખથી વધુ માઇ ભક્તો એ માં આંબાના દર્શન કર્યા....

મેળાના અંતિમ દિવસે પણ માં નો ચાચર ચોક બોલ માડી અંબે જય જય અંબે નાદ થી ગુંજી ઉઠ્યો હતો.....

અંબાજી મંદિરના માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા મેળો પૂર્ણ થતા માતાજીના શિખર ઉપર ધજા ચઢાવવામાં આવી .....