ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નેશનલ હેરાલ્ડના કાર્યાલય સહિત 14 સ્થળોએ EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે,આ અગાઉ EDએ...
जैसलमेर के बईया गांव में ओरण और गौचर बचाने की लड़ाई तेज, ग्रामीणों के साथ धरने पर बैठे शिव विधायक रविन्द्र सिंह भाटी
शुक्रवार को जैसलमेर के बईया गांव में सोलर कंपनी की गाड़ियां जब ओरण और गौचर की पवित्र भूमि पर जबरन...
Lost kitten at Delhi airport due to Air India's 'negligence', claims passenger
An Air India flyer has accused the airline staff at Indira Gandhi International Airport in...
Israel Hamas War: इसराइल के Tel Aviv में किसने और क्यों बनाई Hamas जैसी Tunnel? (BBC Hindi)
Israel Hamas War: इसराइल के Tel Aviv में किसने और क्यों बनाई Hamas जैसी Tunnel? (BBC Hindi)