ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৃষ্ণ বুলি ক'লে পাপ খণ্ডন হোৱা যেন লাগে - মন্তব্য আঙুৰলতা ডেকাৰ
কৃষ্ণ বুলি ক'লে পাপ খণ্ডন হোৱা যেন লাগে - মন্তব্য আঙুৰলতা ডেকাৰ। সাপেখাতিত অনুষ্ঠিত শ্ৰীমন্ত...
सोनिया गांधी आज महिला आरक्षण बिल पर संसद में कांग्रेस की ओर से करेंगी बहस
महिला आरक्षण बिल, जो लोकसभा और राज्य विधानसभाओं में महिलाओं के लिए 33 प्रतिशत कोटा प्रदान करने का...
7799 रुपये में खरीदें 6000 mAH बैटरी और 50MP प्राइमरी कैमरा वाला Smartphone, फ्लिपकार्ट पर है डील
8 हजार रुपये से भी कम में अगर आप 6000 mAh बैटरी और 50 मेगापिक्सल प्राइमरी कैमरा जैसी खूबियों वाला...
રૂપિયામાં કડાકો, રેકોર્ડ 81.93ના તળિયે પહોંચ્યો, મોંઘવારી વધવાની ભીતિ
ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક ઇક્વિટી અને કરન્સી માર્કેટમાં થયેલા...
બોટાદની પ્રાથમિક શાળા નંબર 24 ના આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓને દીપચંડી આશ્રમ ખાતે ઉજાણી કરાવવામાંઆવી
બોટાદની પ્રાથમિક શાળા નંબર 24 ના આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓને દીપચંડી આશ્રમ ખાતે ઉજાણી કરાવવામાંઆવી