ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुष्पा 2 ने दो दिनों में वर्ल्डवाइड 415 करोड़ कमाए:शाहरुख की फिल्म जवान का रिकॉर्ड तोड़ा
अल्लू अर्जुन की फिल्म पुष्पा 2 ने रिलीज के दो दिनों में दुनियाभर में करीब 415 करोड़ रुपए की कमाई...
আজি বৰভাগত শ্বহীদ মকুন্দ কাকতিক স্মৰণ
আজি ২০ চেপ্তেম্বৰ৷নলবাৰী জিলাৰ বৰভাগত আজি শ্বহীদ মকুন্দ কাকতিৰ ৮২ সংখ্যাক স্মৃতি দিৱস উদযাপন...
অসমৰ জিলা হ্ৰাস কৰাৰ সিদ্ধান্তত চৰকাৰৰ কোনো ৰাজনৈতিক অভিসন্ধি নাই
অসমৰ জিলা হ্ৰাস কৰাৰ সিদ্ধান্তত চৰকাৰৰ কোনো ৰাজনৈতিক অভিসন্ধি নাই : বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰ