ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RSMSSB CET 2024 नोटिफिकेशन जारी, 9 अगस्त से आवेदन प्रक्रिया शुरू, जानें कब होगी परीक्षा
राजस्थान अधीनस्थ एवं मंत्रालयिक सेवा चयन बोर्ड ने कॉमन एलिजिबिलिटी टेस्ट- ग्रेजुएट का नोटिफिकेशन...
Jalna IT Raid | स्टील उत्पादकांवर आयकर विभागाचा छापा; ३९० कोटींची बेहिशेबी मालमत्ता समोर
Jalna IT Raid | स्टील उत्पादकांवर आयकर विभागाचा छापा; ३९० कोटींची बेहिशेबी मालमत्ता समोर
રાધનપુર ગાંધીચોક ખાતેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | SatyaNirbhay News Channel
રાધનપુર ગાંધીચોક ખાતેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | SatyaNirbhay News Channel