ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शुगर मिल को पुन संचालन की मांग को लेकर विधायक ने विधानसभा में उठाया सवाल केशोरायपाटन
शुगर मिल को पुन संचालन की मांग को लेकर विधायक ने विधानसभा में उठाया सवाल केशोरायपाटन
असम कैंसर केयर फाउंडेशन से निशुल्क प्राथमिक कैंसर जांच शिविर और जागरूकता बैठक का आयोजन किया
असम कैंसर केयर फाउंडेशन के तत्वावधान में और दरंग कैंसर सेंटर के सहयोग से मंगलदाई प्रेस क्लब में...
महिंद्रा रैली ईवी BE.Rall-E की टेस्टिंग शुरू; 2025 में होगी लॉन्च, फुल चार्ज पर देगी 500 km रेंज
महिंद्रा रैली ईवी BE.Rall-E की कंपनी की तरफ से टेस्टिंग शुरू की जा चुकी है। जिसे हाल ही में स्पॉट...
લુણાવાડા વિધાનસભા 122 ના ભાજપ માં થયો મોટો ભડકો
લુણાવાડા માં ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સભ્ય પદે થી જયપ્રકાશ પટેલ એ આપ્યું રાજીનામુ ...
गांवों को संगठित रूप से मजबूत बनाने के लिए सकारात्मक प्रयास की आवश्यकता: हां. कि.यू.
हाड़ोती किसान यूनियन के प्रतिनिधि जगदीश कुमार ने बताया की कोटा - केशवराय पाटन के मध्य स्थित निजी...