ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महापर्व छठ पुजा का तृतीय दिन ।श्रद्धालुओं ने भगवान भास्कर को अर्पन किया संध्या अर्घ्य ।घाटों पर हार्टथ्रुब जुबिन गर्ग को दी श्रद्धांजलि ।
समस्त देश भर की भांति रोहा, चापरमुख में लोकआस्था और सुर्योपासना का महापर्व छठ पुजा श्रद्धा पूर्वक...
Samsung Galaxy S24 फैन एडिशन का लॉन्च जल्द, Galaxy Tab S10 सीरीज की भी होगी एंट्री
Samsung Galaxy S24 फैन एडिशन को आने वाले कुछ दिनों में लॉन्च किए जाने की उम्मीद है। इसे Galaxy...
Israel Hamas War: क्या इसराइली नेताओं ने अपने बयानों से लोगों को उकसाया? (BBC Hindi)
Israel Hamas War: क्या इसराइली नेताओं ने अपने बयानों से लोगों को उकसाया? (BBC Hindi)
ફતેપુરા એમ.જી.વી.સી.એલ માં ફરજ બજાવતા કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત
ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ કચેરીમાં ફરજ બજાવતા લાઈનમેન ભરતભાઇ પારગીનું વાંગડ ખાતે મોટરસાયકલ...