ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cyclone Remal Alert: बंगाल तट से कब टकराएगा चक्रवात 'रेमल'? IMD ने जारी की इन राज्यों में भारी बारिश की चेतावनी
Cyclone Remal Alert: बंगाल की खाड़ी में बन रहा कम हवा का दबाव मजबूत होकर गंभीर चक्रवात...
पहली बार एसडीपी डोनेशन के बाद मिली सुखद अनुभूति: प्रमोद मालव
टीम जीवन दाता द्वारा नए डोनर्स को जोड़ने का क्रम निरंतर जारी है, स्वैच्छिक रक्तदान पखवाडे का...
વાદી સમાજનો એક શિક્ષા કરતા વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ SatyaNirbhay News Channel
વાદી સમાજનો એક શિક્ષા કરતા વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ SatyaNirbhay News Channel
उमरहट बड़ी माता मंदिर में, 25/06/23 को मुख्यमंत्री कन्या विवाह सम्मेलन एवं जनप्रतिनिधि सम्मान समारोह कार्यक्रम का आयोजन
ग्राम उमरहट मैं मुख्यमंत्री कन्या विवाह सम्मेलन एवं जनप्रतिनिधि सम्मान समारोह का आयोजन
...
JETPUR જેતપુરના પેઢલા ગામે ઘઉંના બિયારણમાં ભેળસેળ અંગે ફરિયાદ 08 11 2022
JETPUR જેતપુરના પેઢલા ગામે ઘઉંના બિયારણમાં ભેળસેળ અંગે ફરિયાદ 08 11 2022