ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Bihar Visit: पीएम मोदी पहुंचेंगे बिहार, Nalanda University भवन का करेंगे लोकार्पण
PM Modi Bihar Visit: पीएम मोदी पहुंचेंगे बिहार, Nalanda University भवन का करेंगे लोकार्पण
Today's Top Trades: Nifty 19150 के करीब हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business News
Today's Top Trades: Nifty 19150 के करीब हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business News
‘30 लाख दो वरना…’ Kota पढ़ने गई लड़की किडनैप, Scindia और CM के दखल के बाद कुछ होगा?
‘30 लाख दो वरना…’ Kota पढ़ने गई लड़की किडनैप, Scindia और CM के दखल के बाद कुछ...
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ ડે પર સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ.
આજનો સમય આધુનિક યુગ છે લોકોને જીવન જરૂરિયાતની ચીજો અને ટેકનોલોજી સાથે જીવી રહ્યા છે માનવી ખુબ...