ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দুমুনিচকীত স্বাধীনতা দিৱসৰ প্ৰীতি ফুটবল খেল
দুমুনিচকীত ৭৬ তম স্বাধীনতা দিৱস উপলক্ষে প্ৰীতি ফুটবল প্ৰতিযোগিতা।
৭৬ তম স্বাধীনতা দিৱস উপলক্ষে...
Russia Ukraine War: यूक्रेन का पलटवार, रूस से छीने आठ गांव; राष्ट्रपति जेलेंस्की ने सफलता पर जाहिर की खुशी
यूक्रेन ने दो हफ्ते से जारी अपने पलटवार में आठ गांवों को रूसी कब्जे से छुड़ा लेने का दावा किया...
शिरुर तालुक्यातील जांबुत येथील तिसरा बिबट्या जेरबंद
शिरुर: शिरुर तालुक्यातील जांबुत येथे वनविभागाने लावलेल्या पिंजऱ्यात रविवारी ( दि.) रोजी पहाटे...
છાપી લાઠીબજાર વિસ્તાર માં ગટરના પાણી ભરાતા રોગચાળા ની ભીતિ
છાપી લાઠીબજાર વિસ્તાર માં ગટરના પાણી ભરાતા રોગચાળા ની ભીતિ