ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ:- તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પરથી ગેરકાયદેસર રીતે દારુ લઈ જતા ઈસમ ને મુદ્દામાલ સાથે ઝડપાયો,
ઝાલોદ:- તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પરથી ગેરકાયદેસર રીતે દારુ લઈ જતા ઈસમ ને મુદ્દામાલ સાથે ઝડપાયો,
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ...
તાંદલજા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો
તાંદલજા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ નો કેમ્પ યોજવામાં આવ્યો
Nails Biting Habits: लोग नाख़ून क्यों चबाते हैं, इस आदत से कैसे बचा जा सकता है? (BBC Hindi)
Nails Biting Habits: लोग नाख़ून क्यों चबाते हैं, इस आदत से कैसे बचा जा सकता है? (BBC Hindi)