ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામે સગર્ભા પરણીતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુકાવ્યુ હોવાની વિગત સામે આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાજણવાવ ગામના સંજનાબેન સંજયભાઇ ભરવાડ (ઉ.વ.20) સગર્ભા પરણીતાએ ઘર કંકાસમાં આજે સવારે ગામ નજીક આવેલી કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જયારે પરણીતાના પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ગઇકાલે સગર્ભા પરણીતાનો શ્રીમંત પ્રસંગ હાથ ધરાયો હતો અને આજે કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરાયુ હોવાનું જણાવાયું હતું પરંતુ આજે સવારે પારિવારિક બોલાચાલીમાં સંજનાબેનને લાગી આવતા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
87 साल में पहली बार Volkswagen बंद कर सकती है जर्मनी के प्लांट, चीनी वाहन निर्माता हैं कारण
दुनिया की दूसरी सबसे बड़ी वाहन निर्माता Volkswagen की ओर से कुछ प्लांट्स को बंद किया जा सकता...
जीवन को नकारात्मक एवं तनाव युक्त बनाते हैं अंधविश्वास : अरविंद पांडेय
समाज को अंधविश्वास कुरीतियों व पाखंड के विरुद्ध सजग करने के लिए अन्ध विश्वास निवारण चेतना सप्ताह...
શહેરના પીપળીયા ભાગોળ તથા સુરેલી ખાતે દેશી દારૂ સાથે બે મહિલા ઝડપાતા પોલીસે ગુનો નોંધેલ.
ઉમરેઠ પોલીસ પેટ્રોલિંગમાં શહેરના પીપળીયા ભાગોળ પાસે આવેલ તળપદાવાસ પાસે પહોંચી હતી ત્યારે એક મહિલા...
સાયકલ સવાર સાથે લૂંટ ચલાવી ફરાર લૂંટારુની ધરપકડ કરાઈ 2022 | Spark Today News Vadodara
સાયકલ સવાર સાથે લૂંટ ચલાવી ફરાર લૂંટારુની ધરપકડ કરાઈ 2022 | Spark Today News Vadodara