વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામે શ્રી ગણેશ યુવક મંડળ અને વિરપુર દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વિસર્જન આજરોજ હાથમતી નદીમાં કરવામાં આવ્યું હતું.વિસર્જન પહેલાં ગામમાં વાજતેગાજતે ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. લોક ગાયક નરેશ નિનામાના કંઠે મંગળા આરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા યોજાઈ હતી અને હાથમતી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયા.. ના જયનાદ સાથે નદીના વહેતા જળમાં ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સૌ ભાવવિભોર બની ગયાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केरल में West Nile Fever का प्रकोप, तीन जिलों में अलर्ट जारी; जानिए क्या है ये जानलेवा बीमारी
West Nile Fever। केरल में वेस्ट नाइल बुखार की चपेट में कई लोग आ चुके हैं। इसी बीच तीन...
নলবাৰীত অসম জাতীয়তাবাদী যুৱছাত্ৰ পৰিষদৰ গণ অৱস্থান ধৰ্মঘট
নলবাৰী চহৰৰ গৰ্ডন চ’কত আজি অসম জাতীয়তাবাদী যুৱছাত্ৰ পৰিষদ নলবাৰী জিলা সমিতৰ উদ্যোগত গণ...
प्रधानमंत्री मोदी के साथ लाल किले पर मौजूद होंगे 6000 खास मेहमान
प्रधानमंत्री नरेंद्र मोदी बृहस्पतिवार को राजधानी के ऐतिहासिक लाल किले से 78 वें स्वतंत्रता दिवस...