વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામે શ્રી ગણેશ યુવક મંડળ અને વિરપુર દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વિસર્જન આજરોજ હાથમતી નદીમાં કરવામાં આવ્યું હતું.વિસર્જન પહેલાં ગામમાં વાજતેગાજતે ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. લોક ગાયક નરેશ નિનામાના કંઠે મંગળા આરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા યોજાઈ હતી અને હાથમતી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયા.. ના જયનાદ સાથે નદીના વહેતા જળમાં ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સૌ ભાવવિભોર બની ગયાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિશ્વની સૌથી એકલવાયા વ્યક્તિ : વિશ્વનો એકમાત્ર માણસ મૃત્યુ પામ્યો, એમેઝોનના જંગલોમાં રહેતો હતો
વિશ્વની સૌથી એકલવાયા વ્યક્તિ, જે લગભગ 26 વર્ષ સુધી દુનિયાથી અલગ રહીને, એમેઝોન એબોરિજિનલમાં મૃત્યુ...
રાજકોટ જીલ્લા ના ભાયાવદર મા પોલીસ ને મળી મોટી સફળતા
રાજકોટ જીલ્લા ના ભાયાવદર મા પોલીસ ને મળી મોટી સફળતા
বৰদলনি SBG পথৰ দুৰৱস্থা
১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ বৰদলনি পৰা ঢকুৱাখনা সংযোগী সুৰেন বুঢ়াগোহাঁই পথৰ সোঁমাজত প্ৰকাণ্ড গাত...
कान बजना (टिनिटस), क्या है समाधान? | Dr Shweta K Mahajan on Tinnitus (Ringing in the ear) in Hindi
कान बजना (टिनिटस), क्या है समाधान? | Dr Shweta K Mahajan on Tinnitus (Ringing in the ear) in Hindi
નમસ્કાર
Please like share my all post and follow me.
@journalist_prasha