વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામે શ્રી ગણેશ યુવક મંડળ અને વિરપુર દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વિસર્જન આજરોજ હાથમતી નદીમાં કરવામાં આવ્યું હતું.વિસર્જન પહેલાં ગામમાં વાજતેગાજતે ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. લોક ગાયક નરેશ નિનામાના કંઠે મંગળા આરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા યોજાઈ હતી અને હાથમતી નદીમાં ગણપતિ બાપ્પા મોરીયા.. ના જયનાદ સાથે નદીના વહેતા જળમાં ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સૌ ભાવવિભોર બની ગયાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
McLaren 750S इन बदलावों के साथ भारत में जल्द होगी लॉन्च, जबरदस्त इंजन के साथ मिलेगी कूप और कन्वर्टिबल डिजाइन
ब्रिटिश सुपरकार निर्माता McLaren की ओर से भारतीय बाजार में McLaren 750S सुपरकार लॉन्च की जाएगी।...
ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಬರಲು ನಿಮ್ಮ ಕೊಡುಗೆ ಅಪಾರ; ಬಿಜೆಪಿ ನಾಯಕನ ಬಗ್ಗೆ ಎಂ.ಬಿ. ಪಾಟೀಲ್ ಟಾಂಗ್
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬರಲು ನಿಮ್ಮ ಕೊಡುಗೆ ಅಪಾರ ಎಂದು ಬಿಜೆಪಿ ರಾಷ್ಟ್ರೀಯ...
બનાસકાંઠા ના ડીસા ખાતે વધુ એક પાડોશી પર હુમલા ની ઘટના બની
બનાસકાંઠાના ડીસા ખાતે વધુ એક પાડોશી પર હુમલા ની ઘટના સામે આવી
બનાસકાંઠા...
টিংখাঙত একেলগে ৪০০ যোৰাতকৈ অধিক লোকৰ বিবাহ সম্পন্ন
টিংখাঙত একেলগে সম্পন্ন ৪০০ যোৰাকৈ অধিক দৰা কইনাৰ বিবাহ। টিংখাঙৰ ৰাজগড়স্থিত ঐতিহাসিক শ্ৰী শ্ৰী...
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને...