સાવરકુંડલા તાલુકાના મઢડામા રહેતા મહેશભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ .૨૨, નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરાયો હતો . જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ . બનાવ અંગે રવજીભાઇ ચૌહાણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . વધુ તપાસ એ.એસ.આઇ બી.ડી.નાંદવા ચલાવી રહ્યાં છે.. રીપોર્ટર.... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણના સાંતલપુર વિસ્તારના લોકોની માગ અમારી સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે...
પાટણના સાંતલપુર વિસ્તારના લોકોની માગ અમારી સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે...
પાટણ જીલ્લાના...
PM Modi France Visit: पीएम मोदी को मिला फ्रांस का सर्वोच्च सम्मान, पहले भारतीय बनकर रचा इतिहास
नई दिल्ली, फ्रांस के राष्ट्रपति इमैनुएल मैक्रों ने पीएम नरेंद्र मोदी को ग्रैंड...
અમે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છીએ, જેની ખુશી છે. આ માટે હું સરકારનો ખુબ ખુબ આભાર માનું છું: લાભાર્થી
સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો તથા માર્ગદર્શન સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી...