સાવરકુંડલા તાલુકાના મઢડામા રહેતા મહેશભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ .૨૨, નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરાયો હતો . જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ . બનાવ અંગે રવજીભાઇ ચૌહાણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . વધુ તપાસ એ.એસ.આઇ બી.ડી.નાંદવા ચલાવી રહ્યાં છે.. રીપોર્ટર.... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
April Series LIVE Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Business News
April Series LIVE Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Business News
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને ઓડિશા ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
અમેરિકી પ્રમુખ જો બાયડને કહ્યું કે અમારી પ્રાર્થના એ લોકો માટે છે જેમણે આ ભયાનક ઘટનામાં પોતાના...
সোণাৰি নগৰত প্ৰভাত ফেৰী কাৰ্যসূচী
সোণাৰি নগৰত প্ৰভাত ফেৰী কাৰ্যসূচী।
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত দেশজুৰি উদযাপন কৰা হৈছে স্বাধীনতাৰ...
તળાજાના સરતાનપર બંદર ગામ એક યુવાને મોતને વહાલું કર્યું કોણ છે આ યુવાન?
તળાજાના સરતાનપર બંદર ગામ એક યુવાને મોતને વહાલું કર્યું કોણ છે આ યુવાન?