પિપાજી નઞર ના રહીશો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું સોસાયટી ના તમામ રહીશો દ્વારા બાપા ની આરતી અર્ચના કરી શોભા યાત્રા કરી વિસર્જન કરવામાં આવ્યા હતા વિજય ભાઈ હેમનાણી ના ધર પાસે પાણી ના ટપ માં વિસર્જન કરવામાં આવ્યા