ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आम आदमी पार्टीचे आंदोलन
बीड जिल्ह्यातील जल जीवन मिशन योजनेअंतर्गत कोट्यावधी रुपयाचा गैर व्यवहार झाला असून 20 फुट...
नाचनवेल येथे पंडित जवाहलाल नेहरू व सिंधुताई सपकाळ यांची जयंती साजरी
कन्नड तालुक्यातील नाचनवेल जि प प्र शाळा येथे स्वतंत्र भारत देशाचे पहिले पंतप्रधान पंडित जवाहरलाल...
Postpartum Care: सिर्फ बच्चे ही नहीं नई मां को भी होती है देखभाल की जरूरत, इन टिप्स की मदद से रखें अपना ख्याल
मां बनने के बाद (Postpartum Care) महिला के जीवन में सबकुछ बदल जाता है। इस दौरान उन्हें कई शारीरिक...
ગુજરાત: યાત્રાધામ અંબાજી મંદિરમાં 231 ગ્રામ સોનું બનાવી ચરણ પાદુકા તરીકે અર્પણ કરવામાં આવ્યું
યાત્રાધામ અંબાજી સ્થિત મા અંબાના સુવર્ણ શિખરમાં સોનાનું દાન ચાલી રહ્યું છે. શક્તિ, ભક્તિ અને...
Lok Sabha Elections 2024: Pawan Singh को BJP ने पार्टी से निकाला, बगावत की मिली सजा | Bihar Politics
Lok Sabha Elections 2024: Pawan Singh को BJP ने पार्टी से निकाला, बगावत की मिली सजा | Bihar Politics