અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ઘટના ના આરોપી અને ચોર પાસેથી મૂર્તિ લેનાર સોનીની અમીરગઢ પોલીસે ધરપકડ કરી ખેડબ્રહ્માના વેપારી દ્વારા આ ચોરી ચોરાયેલી મૂર્તિઓની ખરીદી કરવામાં આવતા અમીરગઢ પોલીસ દ્વારા ખેડબ્રહ્માના વેપારી સંજય કુમાર લાદુરામ સોની ની તપાસ અર્થે ધડપકડ કરી અમીરગઢ ખાતે લઈ જવાયો હતો વધુ પૂછપરછ કરાશે જ્યારે અન્ય એક આરોપી કૈલાશ લાલારામ ગરાસીયા (નિશાચાર) રહે બેકરીયાબર તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર ની ધરપકડ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाळासाहेबांची शिवसेना शिरुर -आंबेगाव युवासेना प्रमुखपदी अमोल पोकळे
शिरुर: शिरुर आंबेगाव विधानसभा मतदारसंघातील बाळासाहेबांची शिवसेना या पक्षाचे युवा उपतालुकाप्रमुख...
વડીયા મા કોમી એકતા સાથે મહોરમ ભવ્ય ઉજવણી કરવામાં આવી
વડીયા મા કોમી એકતા સાથે મહોરમ ભવ્ય ઉજવણી કરવામાં આવી
डीडवाना के पूर्व विधायक ने वर्तमान विधायक पर लगाया बड़े घोटाले के आरोप
विधानसभा चुनाव के बाद से डीडवाना में नेताओं के बीच आरोप प्रत्यारोप का दौर शुरू हो चुका है. विधायक...
8 PLA insurgents held with arms and ammunition
SECURITY FORCES BUSTED PLA INSURGENTS MODULE IN MANIPUR
In a major blow to the...