અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ઘટના ના આરોપી અને ચોર પાસેથી મૂર્તિ લેનાર સોનીની અમીરગઢ પોલીસે ધરપકડ કરી ખેડબ્રહ્માના વેપારી દ્વારા આ ચોરી ચોરાયેલી મૂર્તિઓની ખરીદી કરવામાં આવતા અમીરગઢ પોલીસ દ્વારા ખેડબ્રહ્માના વેપારી સંજય કુમાર લાદુરામ સોની ની તપાસ અર્થે ધડપકડ કરી અમીરગઢ ખાતે લઈ જવાયો હતો વધુ પૂછપરછ કરાશે જ્યારે અન્ય એક આરોપી કૈલાશ લાલારામ ગરાસીયા (નિશાચાર) રહે બેકરીયાબર તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર ની ધરપકડ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rhino terror at Nonke chapori near Biswanath Chariali
A Rhino who roams here and there at Nonke Chapori near Biswanath chariali. It takes shelter near...
स्व शरद दुबे की स्मृति मे आयोजित हुआ रक्तदान शिविर, विधायक ने किया हाॅल का लोकार्पण
बून्दी। वरिष्ठ पत्रकार दिनेश जी दुबे के भाई स्व शरद दुबे की स्मृति में मंगलवार को गौतम छात्रावास...
દેશની સરહદના રખોપા કરતા લુણેશ્ચર મહાદેવ અને મહાશક્તિ સંગથ માતાના દશૅનનો જીવનનો અનેરો લ્હાવો
દેશની સરહદના રખોપા કરતા લુણેશ્ચર મહાદેવ અને મહાશક્તિ સંગથ માતાના દશૅનનો જીવનનો અનેરો લ્હાવો
WhatsApp पर एक क्लिक पर बुक करें LPG गैस सिलेंडर, जानिए क्या है पूरा प्रोसेस
नई दिल्ली, बिजनेस डेस्क। पहले के समय में सिलेंडर बुक करना काफी झंझट का कार्य होता था। आपको...