ધ્રાંગધ્રા શહેરમાં ગઈકાલે રાજકમલ ચોક નજીક ભરબજારે ધોળા દિવસે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રા શહેરની માનમહેલાત સામે રહેતા મહમદકેફ રમજાનભાઈ કુરેશીને બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય માથાકૂટ થઇ હતી. જેનું મનદુઃખ રાખીને ધ્રાંગધ્રાના જ તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયા નામના યુવાને ભરબજારે ધોળા દિવસે મહમદકેફ રમજાનભાઈ કુરેશી ( ઉંમર 19 વર્ષ )ને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.ધ્રાંગધ્રા શહેરમાં ભર બજારે યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યાની ઘટનાથી સોપો પડી ગયો હતો. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક મહમદકેફ કુરેશીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પી.આઈ. જે.એસ.ઝાંબરે સહિતના પોલીસ સ્ટાફે આ કેસના હત્યારા આરોપી તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયાને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অগপৰ ভাতৃ সংগঠন অসম কৃষক পৰিষদৰ দৰং জিলা সমিতি গঠন।
অগপৰ ভাতৃ সংগঠন অসম কৃষক পৰিষদৰ দৰং জিলা সমিতি গঠন।মঙ্গলদৈ, ১৪ জুলাইঃ অসম গণ পৰিষদৰ দৰং জিলা...
बांग्लादेश में हिंदुओं पर अत्याचार के खिलाफ निवाई में विरोध प्रदर्शन, उपखंड अधिकारी को सोपा ज्ञापन
बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचार के विरोध में निवाई में सकल हिंदू समाज द्वारा बाजार बंद...
अरविंद केजरीवाल को मिली अंतरिम जमानत, सुप्रिम कोर्ट ने ED मामले में सुनाया फैसला
सुप्रीम कोर्ट ने दिल्ली के मुख्यमंत्री और आप के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल को दिल्ली उत्पाद...
ગાઝિયાબાદમાં બર્થડે પાર્ટીમાં છોકરી પર સામૂહિક બળાત્કાર, પીડિતાને માર માર્યો અને ધમકી આપીઃ 3 આરોપીની ધરપકડ
ગાઝિયાબાદમાં 19 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે...