પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત લાભાર્થી સંમેલન માન.સાંસદ પરબતભાઈ પટેલ અને જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ ના અધ્યક્ષ સ્થાને નારણદેવી માતાજીના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી થરાદ દ્વારા યોજાયુ.

જેમાં જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, થરાદ શહેર પ્રભારી મણીબેન પટેલ સહિત લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.