સુરેન્દ્રનગર શહેરમાં ચોરી લુટ સહિતની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર રહેતો યુવક ઈકો કાર લઈને લીંબડીથી મોરબી જતા સમયે વાંકાનેર રોડે ઈકો ચાલકને બે શખ્સોએ કેફી પીણું પીવડાવી બેભાન કરી યુવકને લૂંટી લેવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરથી ઈકો કાર લઈને લીંબડી બહેનને મુકીને લીંબડીથી મોરબી જતા સમયે લીંબડી નજીકથી મોરબી જવાનું કહીને પેસેન્જર વેશમાં બેસેલા બે શખ્સોએ વાંકાનેર ટોલનાકા નજીક બે શખ્સોએ ઈકો ચાલક નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણાને સોડા પીવડાવ્યા બાદ બેભાન થઈ જતાં યુવકે પહેરેલી સોનાની વીંટી, મોબાઈલ, અને 3 હજાર રૂપિયા રોકડા સહિત ઈકો કાર લઈને બે શખ્સો નાશી છુટતા લુટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે તેમજ આ ઘટનાની જાણ ઈકો ચાલકના પિતા ચંદ્રકાંતભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથક જાણ કરી છે અને વાંકાનેર રોડેથી બેભાન અવસ્થામાં મળેલા દીકરાને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुलाबराव पाटील यांच्या विरोधत संभाजी ब्रिगेड आक्रमक..औरंगाबादच्या क्रांती चौकात आंदोलन..#लाईव्ह | By Lokmat Aurangabad | Facebook
गुलाबराव पाटील यांच्या विरोधत संभाजी ब्रिगेड आक्रमक..औरंगाबादच्या क्रांती चौकात आंदोलन..#लाईव्ह |...
બનાસકાંઠા માં પુરવઠા ના અનાજ નું કોભાંડ પુરવઠા વિભાગે પકડ્યું..
બનાસકાંઠા માં પુરવઠા ના અનાજ નું કોભાંડ પુરવઠા વિભાગે પકડ્યું..
Bihar Politics: 'लालू जी आप पार्टी का...', टिकट बंटवारे पर RJD सुप्रीमो के खिलाफ उतरा यह दिग्गज नेता
पटना। राजद के राष्ट्रीय उपाध्यक्ष एवं पूर्व केंद्रीय मंत्री देवेंद्र प्रसाद यादव ने लोकसभा...
S&P ने भारत की सावरेन रेटिंग बरकरार रखी, कहा- अर्थव्यवस्था में स्थिरता के संकेत
नई दिल्ली, बिजनेस डेस्क। रेटिंग एजेंसी एसएंडपी ग्लोबल ने गुरुवार को स्थिर आउटलुक के साथ भारत...
જામ રાવલ મા સ્વયંભુ બિરાજતાવર્તુ નદી કાંઠે નીલકંઠ મહાદેવ ના દર્શનનો લાભ અનેક ભાવિકો એ લીધો.
જામ રાવલ મા સ્વયંભુ બિરાજતાવર્તુ નદી કાંઠે નીલકંઠ મહાદેવ ના દર્શનનો લાભ અનેક ભાવિકો એ લીધો.