સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. આ અંગે મળતી માહિતી મુજબ સાયલામાં જમણવાર પ્રસંગમાં બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની આ ઘટનામાં એક વ્યક્તિ પર 10 લોકોએ હુમલો કરતા આ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વ્યક્તિને એક ફ્રેક્ચર થયું છે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વ્યક્તિને પહેલા સાયલા સરકારી હોસ્પિટલ અને બાદમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો છે. મારામારીની આ ઘટનાઆ 6 લોકો સામે નામજોગ અને 4 અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલરવની કંકોત્રી"*
*લગ્નમાં ખોટા ખર્ચાઓ બંદ કરી " એક કદમ જીવદયા અને પ્રકૃતિના જતન તરફ" ની અનોખી પહેલ*
સામજિક જીવનમાં લગ્નની ખુશી દરેક મનુષ્ય અને ઘર પરિવાર માટે મહત્વનો પ્રસંગ હોય છે. લગ્નનો માહોલ...
कम मेंटेनेंस में बेहतर परफॉरमेंस देती है Kia की ये Compact SUV, स्टडी में हुआ खुलासा; जानें डिटेल्स
Kia India ने दावा किया है कि उनकी Sonet कॉम्पैक्ट एसयूवी अपने सेगमेंट के अन्य मॉडलों की तुलना में...
দুটাকৈ ভয়ংকৰ হত্যাকাণ্ডই জোকাৰিছে তিনিচুকীয়াৰ লগতে ডিব্ৰুগড় অসম চিকিৎসা মহাবিদ্যালয় ।
দুটাকৈ ভয়ংকৰ হত্যাকাণ্ডৰ ঘটনাই জোকাৰিছে তিনিচুকীয়াৰ লগতে ডিব্ৰুগড় অসম চিকিৎসা মহাবিদ্যালয় ।...
বালিপৰাত পুনৰ বানপানীৰ তাণ্ডৱ ।দুই বিধায়কৰ উদ্ধাৰ অভিযান
বালিপৰাত পুনৰ বানপানীৰ তাণ্ডৱ ।দুই বিধায়কৰ উদ্ধাৰ অভিযান
કાંકરેજના ખારિયા મુખ્ય નર્મદા કેનાલના સાઈફાનમાંથી મળ્યો મૃતદેહ...!
કાંકરેજના ખારિયા મુખ્ય નર્મદા કેનાલના સાઈફાનમાંથી મળ્યો મૃતદેહ...!