બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની સમગ્ર શાળાની કમાન સંભાળી હતી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓએ એક દિવસ શૈક્ષણિક કાર્ય કર્યું હતું શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓએ કરેલ શૈક્ષણિક કાર્યને નિરીક્ષણ કર્યું હતું અને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓમાંથી સારું શૈક્ષણિક કાર્ય કરનાર વિદ્યાર્થીઓને નંબર આપી પોત્સાહી કરવામાં આવ્યા હતા. સાંજના સમયે શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી એક દિવસ કાર્યને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો એ ભારે જહમત ઉઠાવી શિક્ષક દિવસને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKANTHA // બનાસકાંઠા ના માર્ગ અને મકાન વિભાગ ની પોલ ખુલી..
બનાસકાંઠા ના માર્ગ અને મકાન વિભાગ ની પોલ ખુલી..
(બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા)...
વન વિભાગ દ્વારા વન્યજીવોને ગોંધી રાખેલા અલગ અલગ વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા
વન વિભાગ દ્વારા વન્યજીવોને ગોંધી રાખેલા અલગ અલગ વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા
নামনি মাজুলীত বোৱাৰীৰ আত্মহত্যাৰ ঘটনা- ৰহস্য : চাঞ্চল্য
নামনি মাজুলীত বোৱাৰী আত্মহত্যাৰ ঘটনা : মাজুলী থানাৰ অন্তৰ্গত নামনি মাজুলীৰ চামগুৰি বাঘ গাঁৱৰ...
लंबित मुकदमों पर शीघ्र सुनवाई कर हो निस्तारण: न्यायमूर्ति
आगरा: न्यायमूर्ति श्री सुनीत कुमार प्रशासनिक न्यायमूर्ति, सत्र खण्ड, आगरा ने जज आवासीय परिसर तथा...
નગરા ખાતે દવાસણી માતા તથા દ્વારકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણના પાટોત્સવ ઉજવાશે.
ખંભાત તાલુકાના નગરા ખાતે દવાસણી માતા અને દ્વારકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણના પાટોત્સવની...