સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Kolkata Rape Case की जांच तेज, पुलिस ने 4 डॉक्टरों को भेजा समन | Aaj Tak
Breaking News: Kolkata Rape Case की जांच तेज, पुलिस ने 4 डॉक्टरों को भेजा समन | Aaj Tak
NASA ने जारी किया खौफनाक वीडियो! भारत समेत पूरी दुनिया पर मंडरा रहे CO2 के बादल
नई दिल्ली। ग्लोबल वार्मिंग की वजह से धरती का तापमान बढ़ता जा रहा है। ज्यादातर विकसित...
રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી થતા એકબીજા પર લાકડીઓ અને અન્ય હથિયાર લઈ તૂટી પડ્યા: લોકોની કંપારી છૂટી ગઈ
ખારાઘોડા ગામમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથના...
बिरला के आगामी कार्यकाल में क्षेत्र में स्थापित होंगे विकास के नए आयाम राजेश रायपुरिया
कोटा बूंदी सांसद ओम बिरला के पुनः लोकसभा अध्यक्ष बनने पर क्षेत्र के जनप्रतिनिधियों, भाजपा नेताओं...