સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Duplicate Fertiliser seized at Bologorah
Duplicate Fertiliser seized at Bologorah near Kharupetia under Dhula Police station
करुणा मुंडे एकनाथ शिंदेंना भेटल्या, शिंदेंचा तो इशारा, काय होणार? | Karuna Munde meet Eknath Shinde
करुणा मुंडे एकनाथ शिंदेंना भेटल्या, शिंदेंचा तो इशारा, काय होणार? | Karuna Munde meet Eknath Shinde
সোণাৰিৰ সাপেখাতিত পুখুৰীত জাঁপ দিলে নৱ বিবাহিত দম্পত্তীয়ে
সোণাৰিৰ সাপেখাতিত পুখুৰীত জাঁপ দিলে নৱ বিবাহিত দম্পত্তীয়ে।
খুলশালীয়েকৰ লগত প্ৰেমৰ সন্দেহ কৰি...
छत्तीसगढ़-तेलंगाना बॉर्डर पर मुठभेड़, 7 नक्सली ढेर:TSCM, DVCM और ACM मेंबर मारे गए
छत्तीसगढ़-तेलंगाना बॉर्डर पर ग्रेहाउंड्स फोर्स ने महिला नक्सली समेत 7 नक्सलियों को मार गिराया है।...
इटावा में पुलिस ने निकाला फ्लैग मार्च
इटावा में पुलिस ने निकाला फ्लैग मार्च इटावा इटावा नगर में आगामी त्योहारों व कानून व्यवस्था में...