સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Congress Manifesto: कांग्रेस ने जारी किया घोषणापत्र, Agniveer, Caste Census पर क्या है वादा (BBC)
Congress Manifesto: कांग्रेस ने जारी किया घोषणापत्र, Agniveer, Caste Census पर क्या है वादा (BBC)
Vivek Agnihotri ने आरोपों से बरी होने के बाद जारी किया बयान, TKF के बाद लगातार परेशान किए जाने पर छलका दर्द
Vivek Agnihotri Lashes Out At Media For Biased Reporting On His Contempt of Court Case: द कश्मीर...
NEWS :- वेबसाइट के एड्रेस बार में नहीं दिखेगा अब Google का सिक्योरिटी लॉक, क्या है इस फैसले की वजह
Google To Remove https lock icon गूगल क्रोम का इस्तेमाल करने वाले यूजर्स के लिए एक बड़ा अपडेट...
થરા શ્રીઓગડ વિદ્યા મંદિર ખાતે જિલ્લા તમાકુ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
થરા શ્રીઓગડ વિદ્યા મંદિર ખાતે જિલ્લા તમાકુ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
Viratnagar Murder Case :Prime accused still out of police reach |Ahmedabad |Gujarat |TV9GujaratiNews
Viratnagar Murder Case :Prime accused still out of police reach |Ahmedabad |Gujarat |TV9GujaratiNews