સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
न ढीले पड़े, न ही जरा सा अफसोस...अब बोले बृजभूषण शरण सिंह- मैं मुंह खोल दूंगा तो तूफान खड़ा हो जाएगा
बीजेपी के पूर्व सांसद बृजभूषण शरण सिंह ने कहा, 'कांग्रेस पार्टी में शामिल होने के बाद विनेश फोगाट...
भजनलाल सरकार के पहले पूर्ण बजट में चिकित्सा पर होगा सबसे ज्यादा फोकस
राजस्थान की भजनलाल सरकार 10 जुलाई को अपना पहला पूर्ण बजट पेश करने जा रही है. इस बार के बजट में...
पन्ना पुलिस द्वारा गुमे हुये कुल 28 मोबाइल कीमती करीब 03 लाख रूपये के खोजे जाकर मोबाइल स्वामियों को किये जा रहे वापस
पन्ना पुलिस द्वारा गुमे हुये कुल 28 मोबाइल कीमती करीब 03 लाख रूपये के खोजे जाकर मोबाइल स्वामियों...
সোণাৰিত পথ নিৰ্মাণত জড়িত গ্ৰেডাৰৰ পৰা পৰি গুৰুতৰভাৱে আহত শ্ৰমিক
সোণাৰিত অঘটন। পথ নিৰ্মাণত জড়িত গ্ৰেডাৰৰপৰা পৰি গুৰুতৰভাৱে আহত শ্ৰমিক।সোণাৰিৰ মিৰিপথাৰত সংঘটিত...
કેશોદ ના રેવદ્રા ગામે ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ તળાવ માંથી મળી આવતા લોકોમાં ચકચાર | NEWS UPDATES
કેશોદ ના રેવદ્રા ગામે ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ તળાવ માંથી મળી આવતા લોકોમાં ચકચાર | NEWS UPDATES