થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દામનગર શહેરમાં સ્વામી નારાયણ ગુરુ કુળ દ્વારા ભવ્ય તીરંગા યાત્રા કાઢવામાં આવી 
 
                      દામનગર શહેરમાં સ્વામી નારાયણ ગુરુ કુળ દ્વારા ભવ્ય તીરંગા યાત્રા કાઢવામાં આવી
                  
   ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಬಿಜೆಪಿ, ಜೆಡಿಎಸ್ ಷಡ್ಯಂತ್ರ: ಸಚಿವ ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ ವಾಗ್ದಾಳಿ 
 
                      ರಾಜ್ಯ ಸರ್ಕಾರವನ್ನು ಬೀಳಿಸಲು ಬಿಜೆಪಿ ಹಾಗೂ ಜೆಡಿಎಸ್ ಪಕ್ಷದವರು ಷಡ್ಯಂತ್ರ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಸಚಿವ ದಿನೇಶ್...
                  
   लोकसभा अध्यक्ष ओम बिरला के बूंदी कोटा दौरे को लेकर शनिवार को यह रहेगी यातायात व्यवस्था 
 
                      लोकसभा अध्यक्ष नई दिल्ली ओम बिरला, का शनिवार को सडक मार्ग द्वारा यात्रा कार्यक्रम प्रस्तावित हैं।...
                  
   লাচিত নগৰত নিৰ্মাণাধীন অট্টালিকাৰ পৰা পৰি মৃত্যু এজন শ্ৰমিকৰ 
 
                      গুৱাহাটী মহানগৰীৰ লাচিত নগৰত তিনি মহলীয়া অট্টালিকাৰ পৰা পৰি এজন শ্ৰমিকৰ মৃত্যু হোৱাৰ খবৰ আহিছে।...
                  
   અબડાસા કોઠારાગામે જનતાની મુલાકાત લેતા સ્થાનિક લોકોએ જણાવ્યુંકે અમારું જે કામ કરે એને અમે મતઆપીશુ 
 
                      અબડાસા કોઠારાગામે જનતાની મુલાકાત લેતા સ્થાનિક લોકોએ જણાવ્યુંકે અમારું જે કામ કરે એને અમે મતઆપીશુ
                  
   
  
  
  
   
  