થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডুমডুমা আৰক্ষীৰ অভিযানত ড্ৰাগছ সহ আটক এজনক
ডুমডুমা আৰক্ষীৰ অভিযানত ড্ৰাগছ সহ আটক এজনক
জেললৈ প্ৰেৰণ ধৃত ড্ৰাগছ সৰবৰাকাৰী।
...
श्रावण मास के अंतिम महा प्रदोष पर मायला कुंड शिवालय में सजाई 56 भोग की झांकी
निवाई में श्रावण मास के महा प्रदोष के पावन अवसर पर रक्तांचल पर्वत की तलहटी में स्थित मायला कुंड...
વડગામથી ખેરાલુ રોડ પર પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે 2 વિદ્યાર્થિનીઓને અડફેટે લેતાં ઘાયલ
વડગામથી ખેરાલુ રોડ પર કાર ચાલકે 2 વિદ્યાર્થિનીઓને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં...
જિલ્લામાં કૌટુંબિક ઝઘડા ઓછા થાય સુરક્ષા સાથે સમાધાનકારી સૌહાર્દભર્યું વાતાવરણ સર્જાય થાય તો સમાધાનકારી સમજાવટથી નિકાલ કરવામાં આવશે
- જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા
આજે ૧લી સપ્ટેમ્બરે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં આ સમિતિની પ્રથમ બેઠક કલેકટર કચેરી...