થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দিন ৰাসেৰেই শ্রীশ্রী দক্ষিণ পাট সত্রৰ ১৮২সংখ্যক ৰাস মহোৎসৱৰ সামৰনি
দিন ৰাসেৰেই শ্রীশ্রী দক্ষিণ পাট সত্রৰ ১৮২সংখ্যক ৰাস মহোৎসৱৰ সামৰনি
Delhi Rohini Blast News: ना रिमोट ना डिवाइस, दिल्ली के रोहिणी में कैसे हुआ धमाका? | Aaj Tak
Delhi Rohini Blast News: ना रिमोट ना डिवाइस, दिल्ली के रोहिणी में कैसे हुआ धमाका? | Aaj Tak
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને ડ્રાયવર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને ડ્રાયવર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.
মৰাণ আৰক্ষীয়ে আটক কৰিলে মোবাইল চোৰ
মৰাণ আৰক্ষীয়ে আটক কৰিলে মোবাইল চোৰ
हिसार में कोरोना के 20 नए केस मिले, 21 दिनों में 25 डाक्टर हो चुके संक्रमित, मरीजों को उठानी पड़ रही परेशानी
जिले में कोरोना केस लगातार बढ़ रहे हैं। रविवार को भी कोरोना के 20 नए केस मिले। जिससे जिले में...