થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા રામજી મંદિરની બાજુમાં 40 વર્ષથી ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે
ડીસા રામજી મંદિરની બાજુમાં 40 વર્ષથી ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે
Ashish Thapa, first Sikkimese to play in Duleep Trophy.
Ashish Thapa today became the first Sikkimese player to play in the high-profile Duleep...
મોરબી દુર્ધટનામાં પુત્રના કારણે બચી ગયેલો પરિવાર પરત ઘરે ફર્યો | #Amreli | Divyang News
મોરબી દુર્ધટનામાં પુત્રના કારણે બચી ગયેલો પરિવાર પોતાનાં ઘરે પરત હેમખેમ રાજુલા ખાતે પરત...
বিদ্যুৎ চুৰি ৰোধ কৰিবলৈ কঠোৰ পদক্ষেপ চৰাইদেউ বৈদ্যুতিক উপ সংমণ্ডলৰ
বিদ্যুৎ চুৰি ৰোধ কৰিবলৈ কঠোৰ পদক্ষেপ চৰাইদেউ বৈদ্যুতিক উপ সংমণ্ডলৰ বিশেষ অভিযান। এই ক্ষেত্ৰত...
પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કલાશિક્ષક નયન ચત્રારિયા બન્યા પેડમેન
પાલનપુર ની સ્વસ્તિક સ્કૂલના સંચાલક નયનભાઈ ચત્રારિયા બન્યા પેડમેન