થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sushma Andhare | यांची राज ठाकरे व नारायण राणे यांच्यावर खोचूक टीका!
Sushma Andhare | यांची राज ठाकरे व नारायण राणे यांच्यावर खोचूक टीका!
Youtube बनेगा लाखों की आमदनी का जरिया, ऐसे कमा सकते हैं हर महीने मोटी रकम
नई दिल्ली, बिजनेस डेस्क। टेक कंपनी गूगल का वीडियो प्लेटफॉर्म यूट्यूब यूजर्स के बीच खासा...
'भिक्षाम देहि की जगह अब आराम देहि देगी दौसा की जनता', किरोड़ी लाल मीणा पर डोटासरा का तंज
राजस्थान की 7 सीटों पर हो रहे विधानसभा उपचुनाव को लेकर प्रदेश की राजनीति गरम है. भाजपा-कांग्रेस...
આકાશવિલા સોસાયટીમાં પાલિકાના પાણીના બોરની કેબલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી...
ડીસા આકાશવિલા સોસાયટીમાં પાલિકાના પાણીના બોરની કેબલોની ચોરી થતાં ચકચાર મચી જવા પામી...
...