થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના રાણકપુર નજીક કિયા ગાડીને નડ્યો અકસ્માત JKS NEWS
કાંકરેજના રાણકપુર નજીક કિયા ગાડીને નડ્યો અકસ્માત JKS NEWS
Priyanka ED Case: आखिर क्यों ED ने प्रियंका गांधी का नाम चार्जशीट में किया दर्ज, पढ़ें मनी लॉन्ड्रिंग को लेकर क्या है पूरा मामला
Priyanka Gandhi ED Case कांग्रेस नेता प्रियंका गांधी बड़ी मुसीबत में फंसती दिख रहीं है।...
પાલનપુર જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા ચૂંટણી પંચના અધિકારી
પાલનપુર જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત MCMC અને મિડીયા સેન્ટરની મુલાકાત લેતા ચૂંટણી પંચના ખર્ચ...
সোণাৰিত চাহ শ্ৰমিকৰ ধৰ্ণা
সোণাৰিত চাহ শ্ৰমিকৰ ধৰ্ণা। অসম চাহ মজদুৰ সংঘৰ সোণাৰি শাখাৰ আহ্বান ক্ৰমে চাহ শ্ৰমিকৰ ২১ দফীয়া...
અંબાજી: માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ
અંબાજી: માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ