થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: भारत में पांचवें चरण के लिए हो रही वोटिंग आज, खास मौके पर Google ने बनाया Doodle
भारत में आज यानी 20 मई 2024 को लोकसभा चुनाव (Lok Sabha Election 2024) के लिए पांचवें चरण की...
নিৰ্মাণ পাছতেই ভাগিল খোৱাঙৰ শেনচোৱা পুখুৰী আৰু শিলপোটা সংযোগী পথ, ঠিকাদাৰৰ বিৰোধে ক্ষোভ ৰাইজৰ
নিৰ্মাণ পাছতেই ভাগিল খোৱাঙৰ শেনচোৱা পুখুৰী আৰু শিলপোটা সংযোগী পথ, ঠিকাদাৰৰ বিৰোধে ক্ষোভ ৰাইজৰ
रायमोहा येथे संत सेना महाराज यांची पुण्यतिथी साजरी@india report
रायमोहा येथे संत सेना महाराज यांची जयंती साजरी@india report
ગાંધીનગર અમરનાથ ધામમાં અદ્રિતીય દ્રાદ્રશ જયોતિર્લિંગની 601 દિવડાની મહા આરતી
ગાંધીનગર અમરનાથ ધામમાં અદ્રિતીય દ્રાદ્રશ જયોતિર્લિંગની 601 દિવડાની મહા આરતી