થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આશીર્વાદ માનવ મંદિર ખાતે ઇજાગ્રસ્ત લોકોને નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે
આશીર્વાદ માનવ મંદિર ખાતે ઇજાગ્રસ્ત લોકોને નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે
NEW LIST
#BREAKING I The Assam Government on Friday Appointed Ministers who would Act as Guardians for...
স্বৰ্গদেউ চাওলুং চুকাফাৰ মৈদামলৈ যোৱা পথটোক লৈ সৃষ্টি হৈছে বিতৰ্ক।
আজিও উপেক্ষিত হৈ আছে চুকাফাৰ মৈদাম। বৰ অসমৰ জনক স্বৰ্গদেউ চাওলুং চুকাফাৰ মৈদামলৈ যোৱা পথটো লৈ...