થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7th Pay Commission: पहली कैबिनेट बैठक में कर्मचारियों को बड़ा तोहफा, सरकार ने इतने फीसदी बढ़ाया महंगाई भत्ता
शपथ ग्रहण के अगले दिन सिक्किम के मुख्यमंत्री प्रेम सिंह तमांग ने प्रदेश के सरकारी कर्मचारियों और...
વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ના મહંત શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ જગ્યાના સંચાલક શ્રી ભયલુબાપુ તેમજ શ્રી ગાયત્રી બા તેમજ શ્રી દિયાબા તેમજ શ્રી બાળઠાકર પૃથ્વીરાજ બાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર દ્વારા દેશના યશશ્વી વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્ર
પુ.બા શ્રી દ્વારા મા.વડાપ્રધાન શ્રી ના બાહોશ કાર્યો જેવાકે કાશ્મીર મા કલમ 370 નાબૂદ કરવી તેમજ...
ৰহাত ৩২প্ৰহৰ হৰিনাম কীৰ্ত্তন ও মহোৎসৱ।হৰিনামেৰে ভক্তিময়
ৰহা বজাৰ স্থিত সাৰ্বজনীন পূজা মণ্ডপত ২৭মাৰ্চত অধিবাস ৰ পাছত ৩২ প্ৰহৰ হৰিনাম কীৰ্ত্তন ও মহোৎসৱ ৰ...
વડોદરા: રોડ થી ત્રાહિત જનતા થી નેતા અને અધિકારીઓએ કર્યા આંખ કાન આડા
વડોદરા: રોડ થી ત્રાહિત જનતા થી નેતા અને અધિકારીઓએ કર્યા આંખ કાન આડા
ગારીયાધાર પક્ષના ઉમેદવાર ના આક્ષેપ બાબતે કલેકટર દ્વારા CCTV અને હથિયાધારી કર્મીઓ હોવાની વાત કહી
ગારીયાધાર પક્ષના ઉમેદવાર ના આક્ષેપ બાબતે કલેકટર દ્વારા CCTV અને હથિયાધારી કર્મીઓ હોવાની વાત કહી