થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
COVID Update: पिछले 24 घंटे में कोविड के 159 नए मामले आए सामने, एक्टिव केस 1600 के पार
नई दिल्ली। केंद्रीय स्वास्थ्य मंत्रालय ने शनिवार को कहा कि भारत में एक दिन में 159 नए कोविड...
WhatsApp એડમીન બનશે વધુ પાવરફૂલ હવે ગ્રુપનો કોઇપણનો મેસેજ કરી શકશે ડિલીટ
વોટ્સએપ એક એવું ફીચર રજૂ કરી રહ્યું છેગ્રુપ એડમિનને તમામ સભ્યો માટે કોઈપણ સંદેશને ડિલીટ કરવાની...
Redmi Watch 4 और Buds 5 Pro तगड़ी बैटरी लाइफ के साथ लेंगे एंट्री, सिंगल चार्ज में 38 घंटे तक इस्तेमाल कर सकेंगे बड्स
यूजर्स के लिए Redmi Buds 5 Pro और Redmi Watch 4 को भी लाया जा रहा है। इन प्रोडक्ट्स को लेकर कंपनी...
Mission 2024: 'पीएम मोदी के नेतृत्व में बनेगी BJP की सरकार', केंद्रीय मंत्री नितिन गडकरी का दावा
नई दिल्ली, केंद्रीय मंत्री नितिन गडकरी ने बृहस्पतिवार को कहा कि अगले साल होने वाले लोकसभा चुनाव...