ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર દિવસને બળેવના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં રક્ષાબંધનની સાથે સાથે પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ બળેવના પાવન પર્વની પણ ભારે ધાર્મિક રીતી રિવાજ મુજબ ઉજવણી કરાય છે જેમાં બળેવના દિવસે બ્રાહ્મણો ભૂદેવો પોતાના શરીરે ધારણ કરેલ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખે છે જેમાં ધાર્મિક સ્થાન કે પછી સમાજની વાડી સહિતના સ્થળોએ ભેગા થઈ બ્રાહ્મણો ભૂદેવો સમૂહ જનોઈ બદલી બળેવની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક કરે છે જે અંતર્ગત આજ રોજ શ્રાવણી પૂનમ એટલેકે રક્ષાબંધન સહિત બળેવના પાવન પર્વની પણ હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં વસતા સમસ્ત ભૂદેવ બ્રાહ્મણોએ પરંપરાગત રીતે ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પોતે ધારણ કરેલ જનોઈ બદલી બળેવના પાવન પર્વ નિમિત્તે સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં હાલોલ નગર તેમજ તાલુકા ખાતેના તમામ ભૂદેવોએ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કંસારા જ્ઞાતિની ધર્મશાળા ખાત એકત્રિત થઈ ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે સમૂહમાં પૂંજા અર્ચના કરી જનોઈ બદલી બળદેવના દિવસની ધાર્મિક પરંપરા પ્રમાણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  चौहटन रोड़ ऑवर ब्रिज पर मारपीट के मामले में फरार,  5000 रूपये के दुसरे ईनामी अपराधी को गिरफ्तार करने मे सफलता 
 
                      जिला पुलिस अधीक्षक श्री नरेन्द्र सिंह मीना IPS ने बताया कि वांछित अपराधियो की दस्तयाबी हेतु चलाये...
                  
   दलित चेहरे को फिर मिलेगी हरियाणा कांग्रेस की कमान:सांसद हाईकमान की पहली पसंद 
 
                      हरियाणा विधानसभा चुनाव में मिली करारी हार के बाद अब कांग्रेस हाईकमान ने हरियाणा के प्रदेश संगठन...
                  
   पेच की बावड़ी चमत्कारी स्थल श्री 1008 संत गुरु महात्मा महाराज की समाधि स्थल श्री लक्कड़नाथ बाबा श्री लकड़ेक्षर महादेव बाबा के यहां सावन सोमवार को विशेष पूजा अर्चना 
 
                      बूंदी पेच की बावड़ी चमत्कारी स्थल श्री 1008 संत गुरु महात्मा महाराज की समाधि स्थल श्री लक्कड़नाथ...
                  
   मोरान संगीतमय सुंदरकांड समिति और श्री राधाकृष्ण विवाह भवन चैरिटेबल ट्रस्ट के संयुक्त तत्वावधान में तथा विभिन्न समितियों के सहयोग से - मोरान में 5 और 6 अप्रैल को 2 दिवसीय श्री हनुमान जन्मोत्सव का भव्य आयोजन 
 
                      मोरानहाट में प्रत्येक वर्ष की तरह इस वर्ष भी श्री राधाकृष्ण मिलन मंदिर प्रांगण तथा विवाह भवन...
                  
   भजनलाल सरकार पर अशोक गहलोत ने लगाए गंभीर आरोप, कह डाली बड़ी बात 
 
                      पूर्व सीएम अशोक गहलोत भजनलाल सरकार पर लगातार हमलावर है. वह लगातार युवाओं, महिलाओं समेत कई मुद्दों...
                  
   
  
  
 