ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર દિવસને બળેવના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં રક્ષાબંધનની સાથે સાથે પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ બળેવના પાવન પર્વની પણ ભારે ધાર્મિક રીતી રિવાજ મુજબ ઉજવણી કરાય છે જેમાં બળેવના દિવસે બ્રાહ્મણો ભૂદેવો પોતાના શરીરે ધારણ કરેલ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખે છે જેમાં ધાર્મિક સ્થાન કે પછી સમાજની વાડી સહિતના સ્થળોએ ભેગા થઈ બ્રાહ્મણો ભૂદેવો સમૂહ જનોઈ બદલી બળેવની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક કરે છે જે અંતર્ગત આજ રોજ શ્રાવણી પૂનમ એટલેકે રક્ષાબંધન સહિત બળેવના પાવન પર્વની પણ હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં વસતા સમસ્ત ભૂદેવ બ્રાહ્મણોએ પરંપરાગત રીતે ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પોતે ધારણ કરેલ જનોઈ બદલી બળેવના પાવન પર્વ નિમિત્તે સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં હાલોલ નગર તેમજ તાલુકા ખાતેના તમામ ભૂદેવોએ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કંસારા જ્ઞાતિની ધર્મશાળા ખાત એકત્રિત થઈ ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે સમૂહમાં પૂંજા અર્ચના કરી જનોઈ બદલી બળદેવના દિવસની ધાર્મિક પરંપરા પ્રમાણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપ' પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સરકારી કર્મચારીઓની માંગણીઓ લઈને મુખ્યમંત્રીને પત્ર લખો
આપ' પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સરકારી કર્મચારીઓની માંગણીઓ લઈને મુખ્યમંત્રીને પત્ર લખો.
...
এমহীয়া শৈক্ষিক কৰ্মশালাৰ সমল ব্যক্তিক নাৰায়ণপুৰত সম্বদ্ধনা
১০৯ নং বিহপুৰীয়া বিধানসভা সমষ্টি ভিত্তিত অনুষ্ঠিত হৈ যোৱা এমহীয়া প্ৰশিক্ষণ কৰ্মশালাত অংশগ্ৰহণ কৰা...
તમે જે બોલીને ગયા છો તે અમને આપી દો બીજું અમારે કંઈ જોતું નથી એવા આકરા પ્રહારો કર્યા
તમે જે બોલીને ગયા છો તે અમને આપી દો બીજું અમારે કંઈ જોતું નથી એવા આકરા પ્રહારો કર્યા
રાધનપુર બાદરપુરા ગામમાં નંદી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો | SatyaNirbhay News Channel
રાધનપુર બાદરપુરા ગામમાં નંદી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો | SatyaNirbhay News Channel
PORBANDAR પોરબંદરમાં પશુઓની સારવાર માટે દોડતી એમ્બ્યુલન્સ સામે લોકોમાં રોષ 03 11 2022
PORBANDAR પોરબંદરમાં પશુઓની સારવાર માટે દોડતી એમ્બ્યુલન્સ સામે લોકોમાં રોષ 03 11 2022