ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર દિવસને બળેવના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં રક્ષાબંધનની સાથે સાથે પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ બળેવના પાવન પર્વની પણ ભારે ધાર્મિક રીતી રિવાજ મુજબ ઉજવણી કરાય છે જેમાં બળેવના દિવસે બ્રાહ્મણો ભૂદેવો પોતાના શરીરે ધારણ કરેલ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખે છે જેમાં ધાર્મિક સ્થાન કે પછી સમાજની વાડી સહિતના સ્થળોએ ભેગા થઈ બ્રાહ્મણો ભૂદેવો સમૂહ જનોઈ બદલી બળેવની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક કરે છે જે અંતર્ગત આજ રોજ શ્રાવણી પૂનમ એટલેકે રક્ષાબંધન સહિત બળેવના પાવન પર્વની પણ હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં વસતા સમસ્ત ભૂદેવ બ્રાહ્મણોએ પરંપરાગત રીતે ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પોતે ધારણ કરેલ જનોઈ બદલી બળેવના પાવન પર્વ નિમિત્તે સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં હાલોલ નગર તેમજ તાલુકા ખાતેના તમામ ભૂદેવોએ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કંસારા જ્ઞાતિની ધર્મશાળા ખાત એકત્રિત થઈ ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે સમૂહમાં પૂંજા અર્ચના કરી જનોઈ બદલી બળદેવના દિવસની ધાર્મિક પરંપરા પ્રમાણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી
ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી
राष्ट्रीय स्तरीय टीम द्वारा प्राथमिक स्वास्थ्य केंद्र मयजा का NQAS का निरीक्षण किया
बून्दी।
फरीद खान
गुणवत्ता आश्वासन कार्यक्रम के तहत गवर्नमेंट ऑफ इंडिया की टीम ने...
iPhone में Personal Voice फीचर सेट करने के लिए फॉलो करें ये स्टेप्स, आपकी आवाज में बात करेगा आईफोन
Apple ने iOS 17 के साथ कई नए फीचर्स ऑफर किए हैं। इसमें ही एक सबसे उपयोगी फीचर Personal Voice है...
रणवीर सिंह पर मुकेश खन्ना ने फिर साधा निशाना:बोले- वे मुझे मनाने के लिए 3 घंटे बैठे रहे
रणवीर सिंह ‘शक्तिमान’ पर बन रही फिल्म में लीड रोल निभाना चाहते हैं। फिल्म के मेकर्स...
दोन हजार शिवसैनिक दसरा मेळाव्या साठी मुंबईला जाणार-माजी आ लहाणे
*दोन हजार शिवसैनिक दसरा मेळाव्या साठी मुंबईला जाणार-माजी आ लहाणे*
*शिंदे शिवसेत प्रवेश...