સાળંગપુર ધામ ના દાદા દિયોદર માં,,,દિયોદર માં દાદા ની આરતી ઉતારી..સાળંગપુર ધામમાંથી પધારેલ કષ્ટભંજન દેવ રથ નુ ભવ્ય સામૈયુ ..આરતી અને હનુમાન ચાલીસાનુ પઠન.કળિયુગના હાજરા હજુર દેવ એટલે હનુમાન દાદા.. ભગવાન સ્વામિનારાયણ ના આરાધ્યદેવ ના મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત ૧૭૫ સત્તામૃત મહોત્સવ સાળંગપુર ધામમાં તારીખ ૧૬ થી ૨૨ નવેમ્બર સુધી યોજાવા જઈ રહ્યો છે."મારા દાદા મારો ઉત્સવ" ૧૦૦૦ વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઐતિહાસિક રીતે આ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે.આ સાત દિવસ સાળંગપુર ધામમાં પધારવા માટે એક આમંત્રણ રથનું આયોજન કરવામાં આવ્યું છે. અને વિવિધ જગ્યાઓએ આમંત્રણ આપવા માટે આ રથ ફરી રહ્યો છે.ત્યારે આ રથ દિયોદરમાં આવી પહોંચ્યો હતો. ત્યારે આ રથ નું દિયોદર માં વિવિધ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર શિહોરી ચાર રસ્તા થી ડી. જે. ની સાથે હનુમાનજી ના જય ઘોસ સાથે આઝાદ ચોક સુધી આ રથ આવ્યો હતો. આઝાદ ચોક ખાતે રથ માં આવેલ દાદા ના ભક્તો નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દાદા ની આરતી ઉતારવામાં આવી હતી. અને દાદા ના ભક્તો ને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ,અમરતભાઈ ભાટી, ભવાનજી ઠાકોર,ભદ્રસિંહ રાઠોડ, અરવિંદભાઈ હાલાણી, દિલીપભાઈ રંગોલી, અનુપજી ઠાકોર, શૈલેષભાઈ ઠક્કર, બીપીનભાઈ ત્રિવેદી,મનિષભાઈ હેપીમોલ, શૈલેષભાઈ નાઈ ,લાલાભાઈ મકવાણા સહિત દિયોદર ના દાદા ના ભક્તો હાજર રહી દિયોદર માં દાદા નું સ્વાગત કરી શતામૃત મહોત્સવ નું આમંત્રણ સ્વીકાર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coronavirus Updates: देश में 53 हजार के पार हुई एक्टिव केसों की संख्या, बीते 24 घंटे में मिले 10,753 मामले
देश में कोरोना के केसों में इजाफा देखने को मिल रहा है। हालांकि, बीते 24 घंटों में कोरोना के...
"बाबर-औरंगजेब ने मंदिरों को तोड़कर बनवाई मस्जिदें", अजमेर दरगाह मामले में दिलावर बोले- खुदाई के बाद हो जाएगा फैसला
विश्व विख्यात ख्वाजा मोईनुद्दीन हसन चिश्ती की दरगाह का विवाद तूल पकड़ चुका है. अजमेर की इस दरगाह...
સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમ ઝડપાયો
સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમ ઝડપાયો
શહેરના છાયા બજાર વિસ્તારમાં રહેણાક મકાનના કાળા તોડી...
Anti Aging Face Packs: कम उम्र में ही नजर आने लगीं हैं बूढ़ी, तो ट्राई करें घर में बने ये फेस पैक
जिस तरह की लाइफस्टाइल और डाइट आजकल हम फॉलो कर रहे हैं उससे सिर्फ डायबिटीज मोटापे और कोलेस्ट्रॉल...
થરાદ | પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ થરાદ ધ્વારા શંકરભાઇ ચૌધરી ની રક્તતુલા કરવામાં આવી |
થરાદ | પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ થરાદ ધ્વારા શંકરભાઇ ચૌધરી ની રક્તતુલા કરવામાં આવી |