અમરેલીના યુવાન ઉદ્યોગપતિ નાસીર ભાઈ ટાંકે માનવ મંદિર ની બહેનો પાસે રાખડી બંધાવી

રાખડી બંધાવી બહેનોને મીઠા કરાવ્યા

છેલ્લા સાત વર્ષથી નાસીરભાઈ દર વર્ષે માનવ મંદિરે મનો બહેનો પાસે રાખડી બંધાવવા આવે છે

માનવ મંદિર રાષ્ટ્રવાદ અને સર્વધર્મને વરેલો આશ્રમ છે.

52 મનોરોગી બહેનોના ભાઈ બનીને નાસીરભાઈ અને તેમના મિત્રો માનવ મંદિરે આવ્યા..

મનોરોગી બેહનો અને માનવ મંદિરના ભક્તિ બાપુએ આશીર્વાદ આપી રાજીપો વ્યક્ત કર્યો..

 સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલું છે માનવ મંદિર આશ્રમ