ઢાંકી ગામે મંગળવારે ઢોર ચરાવવા ગયેલા બે સગાભાઇ તલાવડીના પાણીમાં ગરકાવ થઇ જતા તેઓના મોત થયા છે. આ બનાવની જાણ થતા ગામના સરપંચ સહિત ગ્રામજનો અને બંનેના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યા રે ગામના યુવાનોના મોત થયા હતા. બીજી તરફ નાના એવા ગામમાં રક્ષાબંધન પર્વ પર જ આશાસ્પદ બે ભાઇઓના મોત થવાથી 4 બહેનો સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલો, તળાવો, નદી, નાળાઓ સહિતના સ્થળોએ ડૂબી જવાથી લોકોના મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના અનેક પશુપાલકો અને માલધારીઓ પશુઓને લઇને ગ્રામ્ય પંથકની સીમ વિસ્તારોમાં પશુઓને ચરાડવવા માટે લઇ જાય છે. ત્યારે લખતરના ઢાંકી ગામે બે સગાભાઈઓના પાણીમાં ડૂબવાથી મોત થયાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લખતરથી પંદરેક કી.મી. દૂર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે. બધી જગ્યાએ જેમ માલધારીઓ પોતાના માલઢોરને ચરાવવા વગડા કે સીમમાં જતા હોય છે.લખતરના ઢાંકી ગામમાં રહેતા કરણાભાઇ સભાડને સંતાનોમાં 3 દિકરા અને 4 દિકરીઓ હતી. ત્યારે મંગળવારે તેમના બે દીકરાના મોત થતા શોક ફેલાયો હતો. જ્યારે 4 બહેનોએ 3 માંથી 2 ભાઈઓને ગુમાવ્યા હતા. અને આ 4 બહેનોને એકનો એક ભાઈ રહ્યો. આમ રક્ષાબંધનના પર્વ પર જ 7 ભાઈ-બહેનોની જોડી તૂટતા ગામમાં પણ શોકનો માહોલ ફેલાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शंकराचार्य बोले- मोदी गौ-हत्या के एजेंट हो गए:अंबिकापुर में निश्चलानंद बोले- पहले मोदी की गारंटी कहते थे; अब नीतीश-नायडू की बैसाखी पर हैं
छत्तीसगढ़ के अंबिकापुर में पुरी पीठ के शंकराचार्य स्वामी निश्चलानंद सरस्वती ने कहा कि गौ-रक्षा के...
Tandalja વિસ્તારમાં Blood Donation Camp નુ આયોજન કરાયુ,બાવા ઉપસ્થિત રહ્યા
Tandalja વિસ્તારમાં Blood Donation Camp નુ આયોજન કરાયુ,બાવા ઉપસ્થિત રહ્યા
ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વમાં બે બાળકો સાથે માતાએ અગમ્ય કારણોસર કૂવામાં મોતનો ભૂસ્કો મારતા ત્રણેયના મોત.
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં દિન-પ્રતિદિન ચિત્ર વિચિત્ર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તેમાં...
United Democratic Party observes 25th Foundation Day
The United Democratic Party today observed 25th Foundation Day .On the occasion, the new...
એરટેલ કંપનીના પ્રમોટર દ્વારા ડમી સીમ કાર્ડ બૂટલેગરોને આપવાનો મામલો#newsgujaratisurat#abpnewsgujarati
એરટેલ કંપનીના પ્રમોટર દ્વારા ડમી સીમ કાર્ડ બૂટલેગરોને આપવાનો મામલો#newsgujaratisurat#abpnewsgujarati