ઢાંકી ગામે મંગળવારે ઢોર ચરાવવા ગયેલા બે સગાભાઇ તલાવડીના પાણીમાં ગરકાવ થઇ જતા તેઓના મોત થયા છે. આ બનાવની જાણ થતા ગામના સરપંચ સહિત ગ્રામજનો અને બંનેના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યા રે ગામના યુવાનોના મોત થયા હતા. બીજી તરફ નાના એવા ગામમાં રક્ષાબંધન પર્વ પર જ આશાસ્પદ બે ભાઇઓના મોત થવાથી 4 બહેનો સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલો, તળાવો, નદી, નાળાઓ સહિતના સ્થળોએ ડૂબી જવાથી લોકોના મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના અનેક પશુપાલકો અને માલધારીઓ પશુઓને લઇને ગ્રામ્ય પંથકની સીમ વિસ્તારોમાં પશુઓને ચરાડવવા માટે લઇ જાય છે. ત્યારે લખતરના ઢાંકી ગામે બે સગાભાઈઓના પાણીમાં ડૂબવાથી મોત થયાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લખતરથી પંદરેક કી.મી. દૂર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે. બધી જગ્યાએ જેમ માલધારીઓ પોતાના માલઢોરને ચરાવવા વગડા કે સીમમાં જતા હોય છે.લખતરના ઢાંકી ગામમાં રહેતા કરણાભાઇ સભાડને સંતાનોમાં 3 દિકરા અને 4 દિકરીઓ હતી. ત્યારે મંગળવારે તેમના બે દીકરાના મોત થતા શોક ફેલાયો હતો. જ્યારે 4 બહેનોએ 3 માંથી 2 ભાઈઓને ગુમાવ્યા હતા. અને આ 4 બહેનોને એકનો એક ભાઈ રહ્યો. આમ રક્ષાબંધનના પર્વ પર જ 7 ભાઈ-બહેનોની જોડી તૂટતા ગામમાં પણ શોકનો માહોલ ફેલાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BOTAD - વાસ્મો કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
BOTAD - વાસ્મો કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
Breaking News: 'मंगेश यादव की हत्या हुई है', Sultanpur Encounter पर बोले Akhilesh Yadav | CM Yogi
Breaking News: 'मंगेश यादव की हत्या हुई है', Sultanpur Encounter पर बोले Akhilesh Yadav | CM Yogi
3 વર્ષ થી વધુ સમય ફરજ બજાવતા કર્મચારીઓ ની બદલી કરવા માંગ
વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને બદલી થાય તે અનિવાર્ય
સરકારમાં ત્રણ...
ड्रोन के बाद अब मानवरहित बोट लाने की तैयारी, DRDO ने गिनाईं ये खूबियां
देश के हवाई क्षेत्र की निगरानी को लेकर ड्रोन तैनात किए गए हैं. इसी तर्ज पर जलक्षेत्र की निगारानी...
તુર્કીમાં 7.9ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે તબાહી, ઇમારતો પત્તાની જેમ ધરાશાયી..
તુર્કીમાં 7.9ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે તબાહી, ઇમારતો પત્તાની જેમ ધરાશાયી..