મુળી તાલુકાના ગઢડા ગામેથી મળી આવેલી યુવાનની લાશના પ્રકરણમાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે.ગઢડા ગામે વાવા નામથી ઓળખાતી સીમમાં વેલાભાઇ ભરવાડની વાડી પાસેથી ગત તા. 26 ઓગસ્ટનાં રોજ યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક ભાવેશજી ઠાકોર હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેની હત્યા થઇ હોવાનું ખુલ્યુ છે.જેમાં મહેસાણાનાં વિસનગર તાલુકાના ગોઠવા ગામના શખ્સની સંબંધીની યુવતી એક દિવસ પહેલા તેમના ગામથી નાગજીભાઇ નામના શખ્સ સાથે ભાગી ગઈ હોવાથી અને તે મુળી તાલુકાનાં સડલા ગામ પાસે આવેલા રેતીનાં ચાયણે હોવાની જાણ થતા ફરિયાદી તથા અન્ય લોકો શોધવા માટે આવ્યા હતા. ત્યારે તેમની યુવતી ત્યાં હાજર હતી પણ સાથે આવવાની ના પાડતા અને બુમો પાડતા સડલાના રાહુલ ઠાકોર, ગઢડાનો દિલાભાઇ ભરવાડ, સુનિલ અને નાગજી ભરવાડ આવી ગયા હતા અને આ ચારેયે હુમલો કરતા ભાવેશજીને લાકડાના ધોકાના ઘા મારતા ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતુ. પોલીસે હત્યાનો ગુનો નોંધી રાહુલ ઠાકોર, દિલા ભરવાડ, અને સુનિલને ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ માં પોલીસ કર્મીએ પરિવાર સાથે
આત્મા હત્યા નો બનાવ ! વસ્ત્રાપુર પોસ્ટ એકાઉન્ટમાં
નોકરી કરતા કુલદીપસિંહ ફેમિલી સાથે
ગોતા મો ફ્લેટ પર થી 12 માળે થી કૂદી ગયા..
પતિ પત્ની.2 વર્ષ ના બાળક સાથે આત્મહત્યા..
અમદાવાદ શહેરમાં ગોતામાં રહેતા એક
પોલીસ કર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો...
કાછીયાવાડ યુવક મંડળ દ્વારા "કાલોલ ના મહારાજા" નુ ધમાકેદાર આગમન. ભવ્ય આતશબાજી યોજાઈ
કાલોલ કાછીયાવાડ યુવક મંડળ સંચાલિત ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજી ના આગમન પૂર્વે આજ રોજ રાત્રે ગણપતી...
કેશોદ પોલીસે આખરે વ્યાજખોરો ને ઝડપી પડ્યા ,વ્યાજખોરોથી કંટાળેલા ત્રણ સંતાનો ના પિતાએ કર્યું હતું મોત ને વહાલું
જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર માં છેલ્લા વિસ દિવસ થી વ્યાજખોરોના ત્રાસ થી કંટાળેલા ત્રણ સંતાનો ના...
শিৱসাগৰত কা আন্দোলনৰ পঞ্চশ্বহীদক সুঁৱৰি বীৰ লাচিত সেনাৰ উদ্যোগত বীৰ লাচিত দিৱস।
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত কালীপ্ৰসাদ মেমৰিয়েল হলৰ প্ৰাঙ্গনত কেন্দ্ৰীয় লাচিত দিৱস ২০২৪ বীৰ...