શ્રી નવદુર્ગા વિદ્યાલય પાદરડી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.જો.કે હાલ ના સમય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાની બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી.તેમજ મો મીઠું કરાવ્યું હતું.આ પ્રસંગે શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP BJP Meeting: यूपी में लोकसभा चुनाव में बीजेपी की हार की वजह आई सामने, आलाकमान को सौंपी रिपोर्ट
UP BJP Meeting: यूपी में लोकसभा चुनाव में बीजेपी की हार की वजह आई सामने, आलाकमान को सौंपी रिपोर्ट
Nawaz Sharif एक बार फिर Pakistan के प्रधानमंत्री बने तो फौज से उनके रिश्ते कैसे होंगे? (BBC Hindi)
Nawaz Sharif एक बार फिर Pakistan के प्रधानमंत्री बने तो फौज से उनके रिश्ते कैसे होंगे? (BBC Hindi)
जिला चिकित्सालय के सर्जिकल वार्ड से किया कोबरा का रेस्क्यू
जिला चिकित्सालय के सर्जिकल वार्ड से किया कोबरा का रेस्क्यू
बूंदी। गुरुवार को जिला अस्पताल...
સાંતલપુર 'મનરેગા યોજના' હેઠળ 500 વૃક્ષોનું વાવેતર કરાયું | SatyaNirbhay News Channel
સાંતલપુર 'મનરેગા યોજના' હેઠળ 500 વૃક્ષોનું વાવેતર કરાયું | SatyaNirbhay News Channel
ગાયને અડપલા કરવા બાબતે કાનપર ગામમાં મારામારીના બનાવમાં 3 લોકો સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ગાયને અડપલા કરવા બાબતે કાનપર ગામમાં મારામારીના બનાવમાં 3 લોકો સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં...