શ્રી નવદુર્ગા વિદ્યાલય પાદરડી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.જો.કે હાલ ના સમય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાની બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી.તેમજ મો મીઠું કરાવ્યું હતું.આ પ્રસંગે શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दयोदय ट्रेन में निकला सांप, यात्रियों में मचा हड़कंप, डेढ़ घंटा देरी से हुई रवाना
कोटा । कोटा रेलवे स्टेशन पर मंगलवार देर रात अजमेर-जबलपुर दयोदय ट्रेन (12182) में अचानक एक सांप...
Tata Curvv की अनऑफिशियल बुकिंग हुई शुरू, इन खूबियों के साथ 7 अगस्त को होगी लॉन्च
टाटा की नई फ्लैगशिप इलेक्ट्रिक पेशकश में 55-60 kWh का बैटरी पैक होने की उम्मीद है जो एक बार चार्ज...
12 October को Almora के Jageshwar Dham जाएंगे PM Modi, पंडितों के लिए ड्रेस कोड लागू | Aaj Tak News
12 October को Almora के Jageshwar Dham जाएंगे PM Modi, पंडितों के लिए ड्रेस कोड लागू | Aaj Tak News