રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ...રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.જો.કે હાલ ના સમય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી કોલેજ સ્ટાફ પરિવારે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી. કોલેજ માં પ્રો. તરીકે ફરજ બજાવતી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું. અને આર્શીવાદ આપ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અરવલ્લીમાં ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓથી ઉજવણી કરવામાં આવશે.#PHN NEWS CHANNEL#
અરવલ્લીમાં ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓથી ઉજવણી કરવામાં આવશે.#PHN NEWS CHANNEL#
जन सेवा अभियान में शामिल हुए प्रभारी मंत्री, एवं जनप्रतिनिधि सहित जिले के अधिकारी कर्मचारी,
जन सेवा अभियान में शामिल हुए प्रभारी मंत्री, एवं जनप्रतिनिधि सहित जिले के अधिकारी कर्मचारी,
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
प्रचार रथ यात्रा का हुआ शुभारंभ
जयपुर ब्यूरो रिपोर्ट
हिंदू आध्यात्मिक एवं सेवा फाउंडेशन द्वारा आगामी 26 -30 सितंबर में होने जा...