લીંબડીના ભરવાડ નેશ ગોવાળ મંદિર પાસે અગાઉના ઝઘડાનુ ચાલ્યુ આવતું મનદુ:ખ રાખી સામાન્ય બોલાચાલી બાદ વાત વણસતા ફરી બંને જુથો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો મારામારી થતા લોકોમા દોડધામ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખસેડાયા હતા.લીંબડી પોલીસ સ્ટેશનેથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોવાળ મંદિરથી ભરવાડ સમાજની વાડી આશ્રામ રોડ પર અગાઉના ઝઘડાનુ મનદુ:ખ રાખી ભરવાડ જ્ઞાતિના સોંડલા અને પરમાર પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. ઘટનામા ઇજાગ્રસ્ત પ્રવિણ ગોપાલભાઈ પરમાર ઉપર અજીત ગોવિંદભાઈ સોંડલા અને મુન્નો ગોવિંદભાઈ સોંડલા એ લાકડી વડે હુમલો કરી માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે. તો સામા પક્ષે અજીત ગોવિંદભાઈ સોંડલાએ પણ છેલાભાઇ નારણભાઇ પરમાર, લાલા છેલાભાઇ પરમાર તથા પ્રવિણભાઈ ગોપાલભાઈ પરમાર અને ભગવાન તોગા કાનમીયા સામે એકસંપ કરી લાકડી તથા ફરસી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. એથી પોલીસે બંને પક્ષના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમા ઘટના સ્થળે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો છે. આ જુથ અથડામણમાં ઇજાગ્રસ્તોને સારવારમાં માટે પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જુઓ આજના ન્યુઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ 2022 | Spark Today News Vadodara 
 
                      જુઓ આજના ન્યુઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ 2022 | Spark Today News Vadodara
                  
   સાબરકાંઠા: વડાલી તાલુકાના ધરોદ ગામે સરોવર પૂજનનો કાર્યક્રમ યોજાયો  
 
                      સાબરકાંઠા: વડાલી તાલુકાના ધરોદ ગામે સરોવર પૂજનનો કાર્યક્રમ યોજાયો
                  
   कोलन कैंसर का कारण बन सकता है मुंह में मौजूद ये बैक्टीरिया, ताजा स्टडी में सामने आया चौंकाने वाला खुलासा 
 
                      हाल ही में सामने आई एक स्टडी में ओरल हेल्थ और कैंसर को लेकर एक चौंकाने वाला खुलासा सामने आया है।...
                  
   शिंदे आहेत, पण मंत्री कुठे आहेत?, सभागृहात मोठा गदारोळ | Dhananjay Munde on Eknath Shinde 
 
                      शिंदे आहेत, पण मंत्री कुठे आहेत?, सभागृहात मोठा गदारोळ | Dhananjay Munde on Eknath Shinde
                  
   
  
  
  
   
   
  