નાના અંકેવાળીયા ગામે મારામારી થઇ હતી. આ કેસનાં આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાના અંકેવાળીયા ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે નાના અંકેવાળીયા ગામનાં મુન્નાભાઇએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓનાં જણાવ્યા અનુસાર તેમનાં ગામનાં જ રાકેશભાઈ ગાળો બોલતા હતા. તો મુન્નાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં રાકેશભાઇએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા લખતર પોલીસનાં જયદીપસિંહ ઝાલા અને અનિલસિંહ દ્વારા આરોપી રાકેશને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યુ
આપના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યુ
3 Simple Habits for Faster Weight Loss | वज़न घटाने के लिए 3 आसान आदतें
3 Simple Habits for Faster Weight Loss | वज़न घटाने के लिए 3 आसान आदतें
ડીસા પંથકમાં માર્ગ અકસ્માતમાં આસ્પાદ યુવક નું મોત.......
બનાસકાંઠા બેકિંગ
ડીસા કંસારી હાઈવે પર અકસ્માત સર્જાતાં એક યુવાનનું મોત..
...
Lok Sabha Election 2024: अब रिजल्ट की बारी...काउंटिंग को लेकर क्या है तैयारी? | Aaj Tak
Lok Sabha Election 2024: अब रिजल्ट की बारी...काउंटिंग को लेकर क्या है तैयारी? | Aaj Tak
केंद्रीय मंत्री अमित शाह का जोधपुर दौरा:BSF के रेजिंग डे परेड में शामिल; सरदार पटेल की प्रतिमा का करेंगे अनावरण
केंद्रीय गृह मंत्री अमित शाह रविवार को जोधपुर में सीमा सुरक्षा बल (BSF) के स्थापना दिवस (राइजिंग...