નાના અંકેવાળીયા ગામે મારામારી થઇ હતી. આ કેસનાં આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાના અંકેવાળીયા ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે નાના અંકેવાળીયા ગામનાં મુન્નાભાઇએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓનાં જણાવ્યા અનુસાર તેમનાં ગામનાં જ રાકેશભાઈ ગાળો બોલતા હતા. તો મુન્નાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં રાકેશભાઇએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા લખતર પોલીસનાં જયદીપસિંહ ઝાલા અને અનિલસિંહ દ્વારા આરોપી રાકેશને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સેવાનું કાર્ય કરતું જય જલારામ સેવા સમિતિ હારીજ
હારીજ જયજલારામ સેવા સમિતિ દ્વારા પક્ષીઓં માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા..ઉનાળો શરૂ થતા ની સાથે જ...
વરસાદને લઈ યુનિવર્સિટી રોડ પર ઘટાદાર લીંબડો થયો જમીનદોસ્ત
વરસાદને લઈ યુનિવર્સિટી રોડ પર ઘટાદાર લીંબડો થયો જમીનદોસ્ત
#Agra छेड़छाड़ के विरोध पर महिला लेखपाल पर फेंका तेजाब, आरोपी ने रास्ता रोककर पकड़ा था हाथ
#Agra छेड़छाड़ के विरोध पर महिला लेखपाल पर फेंका तेजाब, आरोपी ने रास्ता रोककर पकड़ा था हाथ
BJP द्वारा कांग्रेस सरकार के खिलाफ लाया गया अविश्वास प्रस्ताव ध्वस्त, CM भूपेश बोले- मुद्दों में नहीं कोई तथ्य
रायपुर, छत्तीसगढ़ में भूपेश बघेल के नेतृत्व वाली कांग्रेस सरकार शनिवार को राज्य विधानसभा के...