નાના અંકેવાળીયા ગામે મારામારી થઇ હતી. આ કેસનાં આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાના અંકેવાળીયા ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે નાના અંકેવાળીયા ગામનાં મુન્નાભાઇએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓનાં જણાવ્યા અનુસાર તેમનાં ગામનાં જ રાકેશભાઈ ગાળો બોલતા હતા. તો મુન્નાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં રાકેશભાઇએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા લખતર પોલીસનાં જયદીપસિંહ ઝાલા અને અનિલસિંહ દ્વારા આરોપી રાકેશને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા રોડ સેફ્ટીની બેઠક યોજાઇ
જિલ્લા કલેકટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે...
અંબાજી-હડાદ નજીક યાત્રાળુઓની બસ પલ્ટી ખાતાં 35 થી વધુ દર્શનાર્થીઓ ઘાયલ
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂર્ણિમાના મેળાનો બીજો દિવસ ગોઝારો સાબિત થયો છે. અંબાજી...
मारपीट व आगजनी में वांछित ईनामी आरोपी फरदीन गिरफ्तार
कैथून क्षेत्र में चाकूबाजी की घटना के विरोध में दो मोटर साईकिलो में आग लगा देने व एक चेन में आग...
અમદાવાદ મનપાની નવી પહેલ, વધતા પ્રદૂષણથી નાગરિકોને કરશે સતર્ક
અમદાવાદ મનપાની નવી પહેલ, વધતા પ્રદૂષણથી નાગરિકોને કરશે સતર્ક