નાના અંકેવાળીયા ગામે મારામારી થઇ હતી. આ કેસનાં આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાના અંકેવાળીયા ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે નાના અંકેવાળીયા ગામનાં મુન્નાભાઇએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓનાં જણાવ્યા અનુસાર તેમનાં ગામનાં જ રાકેશભાઈ ગાળો બોલતા હતા. તો મુન્નાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં રાકેશભાઇએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા લખતર પોલીસનાં જયદીપસિંહ ઝાલા અને અનિલસિંહ દ્વારા આરોપી રાકેશને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ শুকানপুখুৰী চাহ বাগিছাৰ নলাত উদ্ধাৰ অচিনাক্ত লোকৰ মৃতদেহ
তিনিচুকীয়াৰ শুকানপুখুৰী চাহ বাগিছাৰ নলাত উদ্ধাৰ অচিনাক্ত লোকৰ মৃতদেহ
રાધનપુર : સામવેદ હોસ્પિટલના ડોક્ટરે એક મરીજને નવું જીવનદાન આપ્યું | SatyaNirbhay News Channel
રાધનપુર : સામવેદ હોસ્પિટલના ડોક્ટરે એક મરીજને નવું જીવનદાન આપ્યું | SatyaNirbhay News Channel
'इलेक्शन कमीशन जल्द दे दखल', TMC ने हेमंत सोरेन और केजरीवाल का नाम लेकर क्यों मांगी मदद
Bengal news तृणमूल कांग्रेस ने भाजपा पर हमलावर रुख अपना रखा है। आज तृणमूल नेताओं ने भाजपा पर...
જંબુસરના દહરી ગામ ખાતે મુખ્ય નર્મદા કેનાલ પર આવેલ દિવાલના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ
જંબુસરના દહરી ગામ ખાતે મુખ્ય નર્મદા કેનાલ પર આવેલ દિવાલના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ