સાયલાના ધાંધલપુરના શ્રમજીવી ગોપાલભાઇ પોપટભાલ ધામેલના ભાઇ રાજુભાઇને એક મહિના પહેલા ભરતભાઇ બચુભાઇ વાળા સાથે સામાન્ય બાબતની બોલાચાલી થઇ હતી.રાજુભાઇને તને શેની હવા છે તેમ કહીને ગાળો આપી હતી. આ બનાવના કારણે રાજુભાઇએ ફોન કરતા ગોપાલભાઇ અને રવિભાઇ આવી સમજાવટ કરી હતી. પરંતુ થોડા સમય બાદ ભરતભાઇ, લલીતભાઇ લાકડીઓ લઇ ગોપાલભાઇને માર મારતા શરીરના ભાગે તેમજ માથાના ભાગે માર માર્યો હતો. આ દરમીયાન ખુશીબેન બચુભાઇ અને રાણીબેન બચુભાઇએ ઢીકાપાટુનો માર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્તને સાયલા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ‘રોડ સેફ્ટી કાઉન્સિલ’ની સમીક્ષા બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ‘રોડ સેફ્ટી...
ઘોઘા-હજીરા ફેરીની આવતા સપ્તાહથી ટ્રાયલ રન શરૂ,ફેરી ઓપરેટર દ્વારા રોજના બે શિપ ચલાવવામાં આવશે
ઘોઘા-હજીરા ફેરીની આવતા સપ્તાહથી ટ્રાયલ રન શરૂ,ફેરી ઓપરેટર દ્વારા રોજના બે શિપ ચલાવવામાં આવશે
ધી સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં ફતેપુરાના એક માત્ર ઉમેદવાર શરદભાઈ ઉપાધ્યાય ની ભવ્ય જીત.
ધી.સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણી તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરાના સભાસદોનુ...
श्रीराम चरित मानस पाठ और भजन कीर्तन से भक्तिमय हुवा क्षेत्र ।रोहा में दो दिवसीय श्रीराम चरित मानस पाठ संपन्न।
रोहा में रविवार से चल रहे दो दिवसीय श्रीराम चरित मानस पाठ का आज समापन हो समस्त क्षेत्र भक्तिमय हो...
ઉમરપાડા તાલુકાના પીનપુર ગામના દિપીકાબેન વસાવા સખીમંડળમાં સ્ટોન અને ટીકી વર્કથી પગભર બન્યા
સખીમંડળના કારણે બહેનોને કોઈ સામે આર્થિક મદદ માટે હાથ લંબાવવો પડતો નથી : દિપીકાબેન વસાવા...