દિયોદર ના જાડા ખાતે તલાટી તેમજ ફિમેલ હેલ્થ વર્કર નો વિદાય સમારંભ યોજાયો....દિયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી ની બદલી થતાં અને ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા દેમીબેન બ્રાહ્મણ ની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.દીયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા બે વર્ષથી સારી એવી કામગીરી કરતા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી નો વિદાય સમારંભ યોજાયો હતો સાથે ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતા બ્રાહ્મણ દેમીબેન નો પણ વિદાય સમારંભ યોજાયો હતો સમારંભ ઉપસ્થિત જાડા સરપંચ શ્રી અમીભાઈ પી દેસાઈ, ઉપસરપંચ શ્રીરામભાઈ જોષી ,તેમજ દૂધ મંડળીના ચેરમેન હેમાભાઈ ધજાભાઈ પટેલ, પૂર્વ સરપંચ વેલાજી ઠાકોર, ભાવાભાઈ દેવશીભાઈ પટેલ, તેમજ જયંતીભાઈ બનાસ બેંક તેમજ,મેડિકલ ઓફિસર, P.H.C તમામ સ્ટાફ આંગણવાડી ની બહેનો તેમજ આશા બહેનો શાળા આચાર્યશ્રી વિનુજી ઠાકોર અને વિદ્યાર્થીઓ મિત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બંને ને હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્ટેજ સંચાલન જગમાલભાઈ.પી.દેસાઈ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খাৰুপেটীয়াত আজাদী কা অমৃত মহোৎসৱৰ উপলক্ষে মিতালি সংঘৰ বৃক্ষৰোপন কাৰ্যসূচী
দৰঙৰ খাৰুপেটীয়াৰ অগ্ৰণী স্বেচ্ছাসেৱী অনুষ্ঠান মিতালি সংঘ আজি আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে নগৰ ৰ...
મનપા દ્વારા જિલ્લા બે વર્ષમાં 650 થી વધુ ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરાય
મનપા દ્વારા જિલ્લા બે વર્ષમાં 650 થી વધુ ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરાય...
सदन में मत्स्यपालन का मुद्दा प्रस्तुत करते हैं सोनारी विधायक धर्मेश्वर कुंवर
सदन में मत्स्यपालन का मुद्दा प्रस्तुत करते हैं सोनारी विधायक धर्मेश्वर कुंवर
હળવદમાં તક્ષશિલા કોલેજમાં પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક કસોટીના વિવિધ પ્રશ્નોથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે...