દિયોદર ના જાડા ખાતે તલાટી તેમજ ફિમેલ હેલ્થ વર્કર નો વિદાય સમારંભ યોજાયો....દિયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી ની બદલી થતાં અને ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા દેમીબેન બ્રાહ્મણ ની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.દીયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા બે વર્ષથી સારી એવી કામગીરી કરતા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી નો વિદાય સમારંભ યોજાયો હતો સાથે ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતા બ્રાહ્મણ દેમીબેન નો પણ વિદાય સમારંભ યોજાયો હતો સમારંભ ઉપસ્થિત જાડા સરપંચ શ્રી અમીભાઈ પી દેસાઈ, ઉપસરપંચ શ્રીરામભાઈ જોષી ,તેમજ દૂધ મંડળીના ચેરમેન હેમાભાઈ ધજાભાઈ પટેલ, પૂર્વ સરપંચ વેલાજી ઠાકોર, ભાવાભાઈ દેવશીભાઈ પટેલ, તેમજ જયંતીભાઈ બનાસ બેંક તેમજ,મેડિકલ ઓફિસર, P.H.C તમામ સ્ટાફ આંગણવાડી ની બહેનો તેમજ આશા બહેનો શાળા આચાર્યશ્રી વિનુજી ઠાકોર અને વિદ્યાર્થીઓ મિત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બંને ને હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્ટેજ સંચાલન જગમાલભાઈ.પી.દેસાઈ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আমাৰ প্ৰাচীন সভ্যতামূলক মূল্যবোধক সমগ্ৰ বিশ্বলৈ লৈ যোৱাত ব্ৰহ্ম কুমাৰীৰ মূল ভূমিকা আছে: অসমৰ মুখ্যমন্ত্ৰী
ব্ৰহ্ম কুমাৰীয়ে ৰাজস্থানৰ ছিৰোহীত আয়োজন কৰা বিশ্ব সন্মিলনৰ দুদিনীয়া ভ্ৰমণৰ অন্তত শুকুৰবাৰে...
Noida Moto GP: बुद्ध इंटरनेशनल सर्किट में मोटो जीपी रेस, रफ्तार के रोमांच में क्या होगा खास, जा
Noida Moto GP: बुद्ध इंटरनेशनल सर्किट में मोटो जीपी रेस, रफ्तार के रोमांच में क्या होगा खास, जा
बीड रोडवर मोटर सायकलला पाठीमागुन जोराची धडक देऊन आज्ञात कार चालक पसार
केज बीड रोडवर सहारा हॉस्पीटलच्या समोर टि.व्ही.एस. कंपनीच्या मोटर सायकलला आज्ञात वाहनचालकाने...
અમદાવાદમાં કોટ વિસ્તારમાં જિનાજ્ઞા ગ્રુપ દ્વારા જૈન સમાજની આઠમી રથયાત્રા ધૂમધામથી નીકળવામાં આવી..
અમદાવાદમાં કોટ વિસ્તારમાં જિનાજ્ઞા ગ્રુપ દ્વારા જૈન સમાજની આઠમી રથયાત્રા ધૂમધામથી નીકળવામાં આવી..