દિયોદર ના જાડા ખાતે તલાટી તેમજ ફિમેલ હેલ્થ વર્કર નો વિદાય સમારંભ યોજાયો....દિયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી ની બદલી થતાં અને ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા દેમીબેન બ્રાહ્મણ ની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.દીયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા બે વર્ષથી સારી એવી કામગીરી કરતા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી નો વિદાય સમારંભ યોજાયો હતો સાથે ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતા બ્રાહ્મણ દેમીબેન નો પણ વિદાય સમારંભ યોજાયો હતો સમારંભ ઉપસ્થિત જાડા સરપંચ શ્રી અમીભાઈ પી દેસાઈ, ઉપસરપંચ શ્રીરામભાઈ જોષી ,તેમજ દૂધ મંડળીના ચેરમેન હેમાભાઈ ધજાભાઈ પટેલ, પૂર્વ સરપંચ વેલાજી ઠાકોર, ભાવાભાઈ દેવશીભાઈ પટેલ, તેમજ જયંતીભાઈ બનાસ બેંક તેમજ,મેડિકલ ઓફિસર, P.H.C તમામ સ્ટાફ આંગણવાડી ની બહેનો તેમજ આશા બહેનો શાળા આચાર્યશ્રી વિનુજી ઠાકોર અને વિદ્યાર્થીઓ મિત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બંને ને હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્ટેજ સંચાલન જગમાલભાઈ.પી.દેસાઈ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ಬೆಂಗಳೂರಿನ ಸುದ್ದಗುಂಟೆಪಾಳ್ಯದ ಸುಬ್ರಮಣ್ಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದ ಮುಂದೆ ಅದ್ದೂರಿಯಾಗಿ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು.  
 
                      ಜನವರಿ 14, 2025
 
ಬೆಂಗಳೂರಿನ ಸುದ್ಧಗುಂಟೆ ಪಾಳ್ಯದ ಮಾಜಿ ಬಿಬಿಎಂಪಿ ಸದಸ್ಯರಾದ ಜಿ. ಮಂಜುನಾಥ್ ಅವರ...
                  
   Waqf Board Property: वक्फ बोर्ड की प्राॅपर्टी को केंद्र सरकार करेगी सील | Hindi News | Muslims 
 
                      Waqf Board Property: वक्फ बोर्ड की प्राॅपर्टी को केंद्र सरकार करेगी सील | Hindi News | Muslims
                  
   Mac यूजर्स के लिए खुशखबरी! ChatGPT App मैक यूजर्स के लिए हुआ लॉन्च 
 
                      ओपनएआई ने अपने यूजर्स के लिए चैटजीपीटी को लेकर एक नया अपडेट शेयर किया है। कंपनी ने अपने ऑफिशियल...
                  
   Raj Thackeray on Shiv Sena: 'शिवसेना में विभाजन के लिए उद्धव जिम्मेदार', राज ठाकरे ने शिंदे पर भी कसा तंज 
 
                      मुंबई, महाराष्ट्र नवनिर्माण सेना (मनसे) के अध्यक्ष राज ठाकरे ने शिवसेना में विभाजन के लिए उद्धव...
                  
   બાલાસિનોર એસ ટી બસ ડેપો ખાતે સ્વચ્છતા યાત્રા કાર્યક્રમ 
 
                      ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નડીઆદ વિભાગના મહિસાગર જિલ્લાના બાલાસિનોર ડેપો ખાતે...
                  
   
  
  
  
   
  