હાલોલ રૂરલ પોલીસને અંગત બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસની ટીમે હાલોલ તાલુકાના સાથરોટા ગામના ગમીરપુરા ફળિયામાં રહેતા દશરથભાઈ નરવતભાઈ રાઠોડના ઘરની પાછળના ભાગે પંચરાવ ઝાડ નીચે ખુલ્લામાં બેસી પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમી રહેલા ઇસમો પર છાપો માર્યો હતો જેમાં પોલીસનો રેડ પડતા પત્તા પાનાનો જુગાર રમી રહેલા ખેલિઓમાં નાશભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે સ્થળ પર ઘેરો ઘાલી 5 ઈસમો દશરથભાઈ નરવતભાઈ રાઠોડ,રવિન્દ્રકુમાર ભૂલાવરસિંહ સોલંકી, વિજયકુમાર ગોકળસિંહ રાઠોડ,રાકેશકુમાર ગણપતસિંહ ગોહિલ અને અરવિંદભાઈ પ્રતાપભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા જેમાં ઝડપાયેલા પાંચેય ખેલીઓની અંગઝડતી કરી પોલીસે 10,700/- ₹.ની રોકડ રકમ તેમજ દાવર લાગેલ 4,720/- ₹.ની રોકડ રકમ મળી કુલ 15,420/- ₹. નો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરી ઝડપાયેલા પાંચેય ખેલીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: मंच से Tejashwi का बड़ा बयान, कहा- INDIA नहीं तो NDA को चुनो, साफ बात
Election 2024: मंच से Tejashwi का बड़ा बयान, कहा- INDIA नहीं तो NDA को चुनो, साफ बात
તળાજાના કુંઢેલી નજીક ટ્રક નાળા ઉપરથી નીચે ખાબક્યો
તળાજાના કુંઢેલી નજીક ટ્રક નાળા ઉપરથી નીચે ખાબક્યો
व्यक्तिगत द्वेषातून आ . दुर्राणी यांच्या विरुद्ध भाजपाकडून सुडाचे राजकारण- एकनाथ शिंदे .
- राष्ट्रवादी काँग्रेस पदाधिकाऱ्यांचा पत्रकार परिषदेत आरोप .
भाजपा पदाधिकार्यांच्या आरोपांचे केले खंडन
पाथरी ता . (प्रतिनिधी)आ. बाबाजानी दुर्राणी यांच्याविरोधात मागील काही दिवसांपासून भाजपाकडून...
मुख्यमंत्री योगी का सपा-कांग्रेस पर हमला, बोले- खटाखट करने वाले गायब हो गए हैं
मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा कि अधीनस्थ सेवा चयन आयोग ने पूरी निष्पक्षता से चयन किया है। अब...