ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मतगणना से पहले कांग्रेस अलर्ट मोड़ पर,कर ली है देशभर में ये बड़ी तैयारी
लोकसभा चुनाव में वोटिंग के रियल टाइम और अंतिम आंकड़ों को लेकर मचे घमासान के बीच कांग्रेस अलर्ट हो...
अट्रासीटी कायद्यांतर्गत गुन्हा दाखल न केल्यास तीव्र आंदोलन करु
अमरावती जिल्हातील चिखलदरा तालुक्यांतील हतरु गावातील आदिवासी बांधव मुंगीया बाजीलाल ठाकोर , भाऊलाल...
દિયોદર સંપૂર્ણ બંધ ૫૦૦ કરોડ સહાય ની માંગ .....
દિયોદર સંપૂર્ણ બંધ ૫૦૦ કરોડ સહાય ની માંગ .....
FIR दर्ज होने के बाद Asaduddin Owaisi पर आगबबूला हो गईं Madhavi Latha | Owaisi | Aaj Tak News
FIR दर्ज होने के बाद Asaduddin Owaisi पर आगबबूला हो गईं Madhavi Latha | Owaisi | Aaj Tak News