ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હારીજ : મિશન લાઇફ થીમ આધારિત પ્રશ્નોતરી સ્પર્ધાનુ આયોજન | SatyaNirbhay News Channel
હારીજ : મિશન લાઇફ થીમ આધારિત પ્રશ્નોતરી સ્પર્ધાનુ આયોજન | SatyaNirbhay News Channel
Breaking News: Diwali से पहले केंद्रीय कर्मचारियों की बल्ले-बल्ले, सरकार ने खोला खजाना..
Breaking News: Diwali से पहले केंद्रीय कर्मचारियों की बल्ले-बल्ले, सरकार ने खोला खजाना..
টিংখাঙৰ কদমনি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ অগ্নিকাণ্ডৰ ঘটনাৰ উচিত তদন্তৰ দাবী জনাছে প্ৰাক্তন ছাত্ৰ সমাজে।
টিংখাঙৰ কদমনি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত দেওবাৰে নিশা সংঘটিত হয় এক ভয়ংকৰ অগ্নিকাণ্ডৰ ঘটনা। প্ৰায়...
ખેડા મહેમદાવાદ માં ઈનામ વિતરણ અને સર્વ ધર્મ સદભાવના સંભારંભ 2022 | Spark Today News Vadodara
ખેડા મહેમદાવાદ માં ઈનામ વિતરણ અને સર્વ ધર્મ સદભાવના સંભારંભ 2022 | Spark Today News Vadodara