ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China Economy: चीन की डगमगा रही अर्थव्यवस्था, 24-सदस्यीय पोलित ब्यूरो की बैठक में अधिकारियों ने किए बड़े दावे
China Economy: चीन के शीर्ष नेताओं ने सोमवार को 24-सदस्यीय पोलित ब्यूरो की बैठक की। इसमें...
सरकार के फैसले का विरोध राइजर दल की प्रतिक्रिया
सरकार के फैसले का विरोध राइजर दल की प्रतिक्रिया
कोणत्याच वस्तूच्या बदल्यात न मिळणारी गोष्ट म्हणजे आईचं प्रेम- ह भ प रोहिदास महाराज मस्के
परभणी प्रतिनिधी
21व्या शतकात जगातील प्रत्येक गोष्टीला पर्याय आहेत. पैशाने त्या उपलब्ध होऊ...
ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે મહા આરતી યોજવામાં આવી@Sandesh News
ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે મહા આરતી યોજવામાં આવી@Sandesh News
કીર્તિસિંહ ના ફાર્મ હાઉસ પર સમર્થકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી
કીર્તિસિંહ ના ફાર્મ હાઉસ પર સમર્થકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી