ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*वरिष्ठ पुलिस अधीक्षक गोरखपुर द्वारा थाना चौरीचौरा पर आयोजित थाना समाधान दिवस पर सुनी गयी जनता की फरियाद।
गोरखपुर।वरिष्ठ पुलिस अधीक्षक द्वारा आज थाना चौरीचौरा पर आयोजित थाना समाधान दिवस पर फरियादियों की...
Jetpur : ૧૬ વર્ષ અંગે મિત્રનું અકસ્માતમાં થયું હતું અવસાન | Gstv Gujarati News
Jetpur : ૧૬ વર્ષ અંગે મિત્રનું અકસ્માતમાં થયું હતું અવસાન | Gstv Gujarati News
આબલીચૌટા બજાર ચોક માં ખારીકુઈ ચોકમા યુવાનો અને મહિલાઓ એ ગરબે ઘુમતા જોવા મળ્યા
આબલીચૌટા બજાર ચોક માં ખારીકુઈ ચોકમા યુવાનો અને મહિલાઓ એ ગરબે ઘુમતા જોવા મળ્યા
તલોદના બડોદરા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો...!
તલોદના બડોદરા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો...!