ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आमदार पडळकरांच्या फोटोला कार्यकर्त्यांकडून दुग्धाभिषेक, 6 व7ला घोंगडी बैठकीचा दौरा अहमदपूर तालुक्यात
आमदार पडळकरांच्या फोटोला कार्यकर्त्यांकडून दुग्धाभिषेक, 6 व7ला घोंगडी बैठकीचा दौरा अहमदपूर तालुक्यात
জলপাইগুড়িত অঘটন, বিসৰ্জনৰ সময়ত হঠাতে ওফন্দি উঠিল নদী; ৮ জনৰ মৃত্যু, সন্ধানহীন বহু
বিজয়া দশমী উপলক্ষে পশ্চিম বংগৰ জলপাইগুৰি জিলাৰ মাল নদীত দেৱী দুৰ্গাৰ মূৰ্তি বিসৰ্জন কৰি থকাৰ...
मुख्याध्यापक सुहास शिंदे सेवानिवृत्त
परळी येथील शिवछत्रपती विद्यालयाचे मुख्याध्यापक श्री. सुहास विश्वनाथराव शिंदे
हे...
বেজেৰা সামূহিক স্বাস্থ্যকেন্দ্ৰত চিকিৎসকৰ অভাৱ
মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাৰ গৃহ সমষ্টি জালুকবাৰী বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত বেজেৰা...
Israel-Hamas War Update News: भारतीयों की घर वापसी, संकट के बीच से दिल्ली लाए गए 212 यात्री
Israel-Hamas War Update News: भारतीयों की घर वापसी, संकट के बीच से दिल्ली लाए गए 212 यात्री