ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माली समाज द्वारा दोषियों पर कठोर कार्यवाही की मांग
बालोतरा शहर के बिजनेस पार्क के पास कुछ दिन पूर्व मामूली कहासूनी होने पर ललित चौहान पर जानलेवा...
গুৱাহাটী চিকিৎসা মহাবিদ্যালত সৰ্বানন্দ সোনোৱাল
অসমৰ সাংস্কৃতিক জগতৰ চিৰপৰিচিত শিল্পীসত্তা সুদক্ষিণা শৰ্মাৰ কাষত উপস্থিত হ'ল সৰ্বানন্দ সোনোৱাল।...
বছাপুখুৰীত গ্ৰীষ্মকালীন কৰ্মশালা
লখিমপুৰ জিলাৰ অসম অৰুনাচল সীমান্তবৰ্তী শিমলুগুৰি গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত বছাপুখুৰীত আজিৰে পৰা...
KHEDA NEWS - TV92 GUJARAT MANDVI 23-09-2022
KHEDA NEWS - TV92 GUJARAT MANDVI 23-09-2022