ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi on BJP Live: Nagpur में BJP पर जमकर बरसे राहुल गांधी | Congress | Loksabha Election
Rahul Gandhi on BJP Live: Nagpur में BJP पर जमकर बरसे राहुल गांधी | Congress | Loksabha Election
बाभुळसर खुर्द येथील श्रावणी वाळके ची नॅशनल शूटिंग चॅम्पियनशिप स्पर्धेसाठी निवड
रांजणगाव गणपती: आसानसोल (पश्चिम बंगाल) येथे नुकत्याच पार पडलेल्या 31 व्या जी व्ही माळवनकर शूटिंग...
उल्लास के साथ पूरे महिला वर्ग द्वारा मनाया गया,शीतला सप्तमी का पावन त्यौहार।
शीतला सप्तमी का पावन त्यौहार उल्लास के साथ पूरे महिला वर्ग द्वारा मनाया गया। महावीर इंटरनेशनल...
2024 Lok Sabha Election News: UP के फिरोजाबाद लोकसभा सीट पर सपा प्रत्याशी ने बाहरी कहने पर क्या कहा
2024 Lok Sabha Election News: UP के फिरोजाबाद लोकसभा सीट पर सपा प्रत्याशी ने बाहरी कहने पर क्या कहा