ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
સોરઠી ડેમ છલકાતા બરડા માં લીલા લહેર #porbandar #news
સોરઠી ડેમ છલકાતા બરડા માં લીલા લહેર #porbandar #news
પાલનપુર નગરપાલિકા ની સામાન્ય સભા બે મિનિટ માં આટોપાઈ..
પાલનપુર નગરપાલિકા ની સામાન્ય સભા બે મિનિટ માં આટોપાઈ..
Breaking News: Bangladesh में चिन्मय प्रभु की गिरफ्तारी के बाद एक्शन, 30 गिरफ्तारियां | Aaj Tak
Breaking News: Bangladesh में चिन्मय प्रभु की गिरफ्तारी के बाद एक्शन, 30 गिरफ्तारियां | Aaj Tak
यहां TATA की Air India (Tata) और Jhunjhunwala की Akasa के बीच एक अजब ही फ़ाइट चल री
यहां TATA की Air India (Tata) और Jhunjhunwala की Akasa के बीच एक अजब ही फ़ाइट चल री