ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારીમાં રોડરસ્તાઓ પર અડીંગો જમાવી ઉભેલા મુંગા માલઢોરે મારી ઢીક એકને ઈજા
ધારીમાં રોડરસ્તાઓ પર અડીંગો જમાવી ઉભેલા મુંગા માલઢોરે મારી ઢીક એકને ઈજા
US Market Under Tension Due To China & Japan? | Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
US Market Under Tension Due To China & Japan? | Business News:क्या है देश दुनिया के बाजारों...
আলফা (স্বা) প্ৰাক্তন উপ সেনাধ্যক্ষ জীৱন মৰাণৰ দেহাৱসান
আলফা (স্বা) প্ৰাক্তন উপ সেনাধ্যক্ষ জীৱন মৰাণৰ দেহাৱসান | গুৱাহাটীৰ এপল’ হস্পিতালত মৃত্যু...
સુરતઃ ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા પરિવારના 8 પ્લોટ ત્રણ ઠગબાજીઓએ વેચી માર્યા, અંતે પોલીસે ઝડપ્યા
સુરતઃ ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા પરિવારના 8 પ્લોટ ત્રણ ઠગબાજીઓએ વેચી માર્યા, અંતે પોલીસે ઝડપ્યા
સાંતલપુર તાલુકાના લોદરા ખાતે સ્વચ્છતા અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી | SatyaNirbhay News Channel
સાંતલપુર તાલુકાના લોદરા ખાતે સ્વચ્છતા અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી | SatyaNirbhay News Channel