ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર: ૧૫મી ઓગષ્ટના ઉત્સવ પૂર્વે બેઠક
રાધનપુર: ૧૫મી ઓગષ્ટના ઉત્સવ પૂર્વે બેઠક
25 કરોડના ખર્ચે પાલનપુર શહેર માં નવીન અંડર લાઈન વિજ લાઈન નાખી શહેરને થાંભલાઓથી મુકત કરાશે..
25 કરોડના ખર્ચે પાલનપુર શહેર માં નવીન અંડર લાઈન વિજ લાઈન નાખી શહેરને થાંભલાઓથી મુકત કરાશે..
જહાજ ખાતે ગાયત્રી સંસ્કારધામનું ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિ પૂજન કરાયું
ખંભાત તાલુકાના ધર્મજ બામણવા રોડ પર આરમીન ફાર્માની સામે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી...
Muzaffarnagar Riots: मुज़फ़्फ़रनगर दंगों के दस साल बाद पलायन, पीड़ा और आरोपों की कहानी (BBC Hindi)
Muzaffarnagar Riots: मुज़फ़्फ़रनगर दंगों के दस साल बाद पलायन, पीड़ा और आरोपों की कहानी (BBC Hindi)
श्रावणी सोमवार निमित्त वाघेश्वर मंदिरात जय्यत तयारी.
श्रावणी सोमवार निमित्ताने भाविकांची वाघोलीतील वाघेश्वर मंदिरात होणारी गर्दी लक्षात घेता वाघोली...