ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पालकमंत्री उदय सामंत यांनी विकासकामांचा घेतला आढावा
रत्नागिरी : राज्याचे उद्योग मंत्री तथा जिल्हयाचे पालकमंत्री उदय सामंत यांनी आज रत्नागिरी मधील...
દિયોદર માં જલારામ બાપા ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગીતા રબારી ના ડાયરામાં લોકો નોટો વરસાદ
કર્યો હતો
દિયોદરમાં જલારામ બાપાના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલ ડાયરામાં નોટોનો વરસાદ...
પોરબંદરઃ માધવપુરમાં અડધા કલાકમાં ખાબક્યો અડધો ઈંચ વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
પોરબંદરઃ માધવપુરમાં અડધા કલાકમાં ખાબક્યો અડધો ઈંચ વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
રાજ્ય સરકારનો કર્મચારી હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય
એસ.ટી.નિગમના કર્મચારીઓના ભથ્થાઓ માં નોંધપાત્ર વધારો કરીને તેમની માગણીઓનું હકારાત્મક નિરાકરણ કરતી રાજ્ય સરકાર વાહનવ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી
વાહન વ્યવહાર મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકારના જી.એસ. આર.ટી નિઞમ હસ્તકના...