ધાનેરા માંથી ઉપરથી 21 બસો બંધ કરી દેતા મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા ધાનેરા રાજસ્થાન બોર્ડર ની નજીક આવેલું એક વિકાસશીલ શહેર છે જે ધાનેરા થી ગુજરાત ભરમાં લોકો વેપાર માટે અવરજવર મોટા પ્રમાણમાં થાય છે જ્યારે લોકો આ એસટી સુવિધા ને હિસાબે મુસાફરી શૈલી બને છે પરંતુ સરકાર શ્રી એ ઉપરથી 21 બસો બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેના કારણે લોકો અન્ય એસ તી બસો માં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, વળી આગળ લગ્ન ગાળા ની સીઝન આવતી હોવાથી લોકોને મુસાફરીમાં ખૂબ તકલીફ પડે એવું જણાવી આવેછે, ધાનેરા ની મુખ્ય બસો જે વર્ષો પહેલા થી ચાલતી હતી જેવી કે ધાનેરા સુરત,ધાનેરા ડીસા અંબાજી ,નેનાવા ડીસા પાટણ વડનગર, ધાનેરા ખીમત પાંથાવાડા,ધાનેરા ડીસા પાટણ વડનગર, થરાદ રાહ ધાનેરા રાહ ડેડવા, ધાનેરા રાહ થરાદ આ બસો મુસાફરો ને સારી સગવડા મળતી હતી, જેથી એસટી વ્યવહાર નિગમ આ એસ ટી બસો ચાલુ કરે તેવી ધાનેરા ના લોકો ની વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan elections 2023: 5 साल में किस विधायक ने पूछे सबसे ज्यादा सवाल? | Aaj Tak
Rajasthan elections 2023: 5 साल में किस विधायक ने पूछे सबसे ज्यादा सवाल? | Aaj Tak
पाचोडमध्ये लम्पीच्या लसीकरणास सुरुवात
पाचोडमध्ये लम्पीच्या लसीकरणास सुरुवात Dr
पाचोड/राज्यात जनावरांवर लम्पी रोगाचे संकट गडद झाले असून...
🙏🏻સાતમું નોરતું એટલે માતા કાલરાત્રીની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 7 | Navratri Tales
🙏🏻સાતમું નોરતું એટલે માતા કાલરાત્રીની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 7 | Navratri Tales
Bangladesh Protest: 'उम्मीद है जल्द ही निकलेगा समाधान', बांग्लादेश हिंसा पर बोले शशि थरूर
नई दिल्ली। बांग्लादेश की प्रधानमंत्री शेख हसीना ने हिंसक विरोध प्रदर्शनों के बीच अपने पद से...
মৰাণৰ বিধায়ক চক্ৰধৰ গগৈয়ে কৰিলে তিলৈজান মুণ্ডালাইন আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন
মৰাণৰ বিধায়ক চক্ৰধৰ গগৈয়ে কৰিলে তিলৈজান মুণ্ডালাইন আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন