ગુજરાત આમ આદમી પાર્ટીને વધું એક ફટકો. બનાસકાંઠા જિલ્લા મહામંત્રી મુકેશભાઈ ઠક્કરે આપ્યું રાજીનામું.....લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી મા એક પછી એક રાજીનામું આપતા હડમપ મચી જવા પામ્યો છે...કાંકરેજના ગત ચૂંટણીમાં વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા મુકેશભાઈ ઠક્કરે અચાનક રાજીનામું આપતાં પાર્ટીના હજારો કાયકર્તાઓ થયાં નારાજ.....છેલ્લા કેટલાક સમયથી કાંકરેજમાં અને જિલ્લામાં મહામંત્રીની જવાબદારી સંભાળતા એવા મુકેશભાઈ ઠક્કર આમ આદમી પાર્ટી તરફથી સતતં અવગણના થતી હોય તેવું લોકમુખે ચર્ચાઓ.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર જિલ્લાના પત્રકારોને બગદાણાના ટ્રસ્ટ ના સંચાલક મનજીબાપા દ્વારા સન્માનિત કર્યા
ભાવનગર જિલ્લાના પત્રકારોને બગદાણાના ટ્રસ્ટ ના સંચાલક મનજીબાપા દ્વારા સન્માનિત કર્યા
રાધનપુર : સુરભી ગૌશાળા ખાતે નારાયણ યક્ષ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : સુરભી ગૌશાળા ખાતે નારાયણ યક્ષ યોજાયો | SatyaNirbhay News Channel
થરાદ વિધાનસભા બેઠક પર શંકર ચૌધરીને ટિકિટ મળતાં સમર્થકોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠાના થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરીને આપતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે....
સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન
સમસ્ત બ્રહ્મસમાજ સેવા ગ્રુપ જામનગર દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન
रेसलर योगेश्वर दत्त बोले- देश से माफी मांगें विनेश:देश को ओलिंपिक मेडल का नुकसान हुआ पर कहा गया गलत विनेश के साथ हुआ
पूर्व रेसलर योगेश्वर दत्त ने कहा है कि विनेश फोगाट को देश से माफी मांगनी चाहिए, क्योंकि उनके कारण...